SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-પપ ૧૯ ૨૦૦ ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સ્કૃષ્ટ પાંચ હસ્તાક્ષર ઉચ્ચારણ કાળમાં અસંખ્યાત સમયિક અંતમહર્તિક શૈલેશીને સ્વીકારે છે. તેથીકાળમાં પૂવરચિત ગુણ શ્રેણિ રૂપમાં રહેલ કર્મોને અસંખ્યાત ગુણશ્રેણીઓમાં અનંત કમીશો રૂપે ક્ષીણ કરતો વેદનીય, આયુ, નામ, ગોમનો એકસાથે ક્ષય કરે છે. આ ચાર કર્મોને એકસાથે ખપાવીને દારિક-તૈજસકામણ શરીરનો સર્વથા ત્યાગ કરે છે, એ રીતે ત્યાગ કરીને ઋજુ શ્રેણિ પતિપણ થઈ અસ્પૃશ્યમાન ગતિ દ્વારા એક સમયમાં ઉંચે અવિગ્રહ ગતિથી જઈ સાકારોપયોગથી સિદ્ધ થાય. ત્યાં સિદ્ધ થાય છે, સાદિ અનંત, અશરીરી, જીવદાન, દશનાનોપયુકત, નિષ્ઠિતા, નિશ્ચલ, નીરજ, નિર્મળ, નિતિમિર, વિશુદ્ધ, શાશ્વત અનામત કાળ રહે છે. ભગવાન ! એમ કેમ કહ્યું - તે ત્યાં સિદ્ધ થઈ, સાદિ અનંતકાળ ચાવતું રહે છે ? ગૌતમાં જેમ કોઈ બીજ અનિથી ભળીને ફરી કુરો ઉત્પન્ન થતું નથી. તેમ સિદ્ધોનું કમબીજ બળી ગયા પછી ફરી જન્મ-ઉત્પત્તિ થતી નથી. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે તે ત્યાં સિદ્ધ થઈ સાદિ અનંતકાળ રહે છે. ભગવન સિદ્ધ થતાં જીવો કયા સંઘયણે સિદ્ધ થાય ? ગૌતમ ! વજાભનારાય સંઘયણે સિદ્ધ થાય છે. • - ભગવાન ! સિદ્ધ થતાં જીવો કયા સંસ્થાને સિદ્ધ થાય છે? છ માંના કોઈપણ સંસ્થાને સિદ્ધ થાય. ભગવન ! સિદ્ધ થનાર જીવ કઈ ઊંચાઈથી સિદ્ધ થાય ? ગૌતમ / જઘન્ય સાત હાથ, ઉકૃષ્ટ-૫૦૦ ધનુષ. ભગવન સિદ્ધ થનાર જીવ કેટલા આયુએ સિદ્ધ થાય ? ગૌતમ! જઘન્યથી સાતિરેક આઠ વષયુિ, ઉત્કૃષ્ટથી પૂવકોડી આયુ. ભગવાન ! આ રતનપભા પૃતીની નીચે સિદ્ધો વસે છે ? આ આસિંગત નથી. એ પ્રમાણે ચાવત ધસપ્તમી કહેવું. ભગવત્ / સૌમકાની નીચે સિદ્ધો વસે છે ? આ આસિંગત નથી. આ પ્રમાણે ઈશાનની, સનકુમારની યાવતુ અય્યતની, ઝવેયકની, અનુત્તરવિમાનની બધાંની પૃચ્છા કરવી. ભગવાન ! ઇષતુ પ્રાગભારા પૃનીની નીચે સિદ્ધો વસે છે ? એ અર્થસિંગત નથી. ભગવન્! તો સિદ્ધો ક્યાં વસે છે ? ગૌતમ ! રનપભા પૃdીના બહુરામ મણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નમ્ર, તારાના ભવનોથી ઘણાં સેંકડો યોજન ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન, ઘણાં કરોડો યોજન, ઘણાં ક્રોડાકોડ યોજન ઉkતર-ઉંચે ઉંચે ગયા બાદ સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંક, મહાશુક, સહસર, આનત, પ્રાણત, આરણ, અયુત પછી 3૧૮ સૈવેયક વિમાનવાસી વ્યતિકાંત થયા પછી વિજય-વૈજયંજયંતઅપરાજિત-ન્મવિિસિદ્ધ મહાવિમાનના સૌથી ઉપરના શિખરના અગ્ર ભાગથી ઉપર ભાર યોજનના અંતરે “ઈલતું પાભારા” નામની પૃની કહેલી છે. આ પૃથ્વી ૪૫-લાખ યોજન લાંબી-પહોળી છે અને ૧,૪૨,૩૦,ર૪૯ યોજનથી કંઈક વિશેષ પરિધિ છે. આ ઇષતું પ્રાગભારા પૃથ્વીના બહુ મધ્યદેશ ભાગમાં આઠ યોજન ક્ષેત્રમાં. અાઠ યોજન બાહલ્યથી છે. ત્યારપછી જાડાઈમાં ક્રમશઃ થોડી થોડી ઘટતા જતાં સૌથી અંતિમ કિનારે માખીની પાંખથી પાતળી છે. તે અંતિમ છેડાની જાડાઈ અંગુલના સંખ્યામાં ભાગ તુલ્ય છે. fષતું પાગમાણ પૃedીના બાર નામો કહ્યા છે. તે આ પ્રમાણે • ઈપd, ઈવ પ્રાગભારા, તન, તનુતન સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુકતાલય, લોકાણ, લોકાગ્રસ્તુપિકા, લોકાણ પ્રતિબોધની, સર્વાણ ભૂતજીવયત્વ સુખાવહા. ઉપ પ્રાગભારા પૃedી શેત, શંખdલ જેo વિમલ, સૌલ્લિય પુu, કમળનાલ, જલકણ, તુષાર, ગોક્ષીર, હાર જેવા વયુક્ત છે. ઉલટા છમના આકારે સ્થિત, સર્વ અજુન સુવર્ણમયી, સ્વચ્છ, શ્લષ્ણ, લષ્ટ, વૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નીમળ, નિષાંક, નિર્કડછાયા, સમરીચિકા, સુખભા, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. fપતું પ્રાગભારા પૃdીતલથી એક યોજન ઉપર લોકાંત છે, તે યોજનના ઉપરના ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સાદિ અનંત સ્થિતિથી, અનેક જન્મ-જરા-મરણ-ચોનિ-વેદ-સંસારના ભીષણ ભાવ-પુનર્ભવ-ગર્ભવાસમાં વસવારૂપ પ્રપંચને ઉલ્લંઘને શાશ્વત અનાગત કાળ સુધી સુસ્થિર રહે છે. • વિવેચન-પ૫ : છે જે પુષ્યાનેd આદિ. તે કેવલી, યોગનિરોધાવસ્થાની પૂર્વે જ સંજ્ઞીમનોલબ્ધિવંત, પંચેન્દ્રિયના સ્વરૂપનું વિશેષણ, તેથી સંજ્ઞી પંચેન્દ્રિય જ થાય છે, મન:પયતિ વડે પતિ. તે સિવાયનાને મનોલબ્ધિ હોવા છતાં મનનો અભાવ જ છે, તેથી પિિપ્ત એમ કહ્યું. તે મધ્યમાદિ મનોયોગ પણ હોય, તેથી કહે છે - જઘન્ય મનોયોગવાળા ' નીચે જે મનોયોગ છે. અથd જઘન્ય મનોયોગ સમાન જે નથી તે. મનોયોગ-મનોદ્રવ્યનો વ્યાપાર. જઘન્યમનોયોગ અધોભાગ વર્તિવને દશવિવા કહે છે - અસંખ્યાત ગુણ પરીહિન જે છે તે, તથા તે જઘન્ય મનોયોગના અસંખ્યાત ભાગમાણ મનોયોગને નિરુદ્ધ છે તે ક્રમથી આ માત્રા વડે સમયે સમયે તેને નિરંઘતા સર્વ મનોયોગને નિર્ધે છે. કેવી રીતે? અનુત્તર, અચિંત્ય અકરણવીર્યથી. આ જ કહે છે – પહેલા - શેષ વયનાદિ યોગની અપેક્ષાએ, આદિથી મનોયોગને નિરંઘે છે. કહ્યું છે કે – પર્યાપ્તમાન સંજ્ઞી સુધી જઘન્યયોગી મનોદ્રવ્યોવાળા થાય છે અને જેટલો તેનો વ્યાપાર, તેનાથી અસંખ્ય ગુણ વિહિન સમયે સમયે તેને નિરંધે છે. અસંખ્ય સમયથી મનનો સર્વ નિરોધ થાય છે. દૂસ્વાક્ષરો મળે પાંચ સમયથી કહેવાય છે, શૈલેશીકરણને પામેલા માત્ર તેટલો કાળ જ રહે છે. આ પ્રમાણે બીજા પણ બે સૂત્ર જાણવા. અયોગતાને પામે છે. કઈ રીતે ? ઈષતુ પૃષ્ટ હ્રસ્વ જે પાંચ અક્ષરો, તેનું જે ઉચ્ચારણ, તેનો જે કાળ છે, આ ઉચ્ચારણ ધીમે
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy