SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Jર છે અધ્યયન-૮-“શૌર્યદત્ત” છે - X -X - X - X - • સૂગ-૩ર આઠમા અદયયનનો ઉોપ કહેવો. •• હે ભૂા તે કાળે, તે સમયે શૌર્યપુર નગર, શૌચવિતસક ઉધાન, શૌર્ય યક્ષ, શૌર્યદત્ત રાજ હતો તે શૌર્યપુર નગરની બહાર ઈશાનખૂણામાં માછીમારોનો એક પાડો-મહોલ્લો હતો. ત્યાં સમુદ્રદત્ત નામે અત્યંધ રહેતો હતો. તે અાર્મિક યાવતું દુuત્યાનંદ હતો. તે સમુદ્રદત્તની સમુદdi નામે અહીન પંચેન્દ્રિય શરીર પરની હતી. તે સમુદ્રદત્તનો pxસમુદ્રદત્તાનો આત્મજ શૌર્યદત્ત નામે અહીન યુઝ હતો. કાળે, તે સમયે સ્વામી પધાર્યા રાવત પર્ષધ પાછી ગઈ. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી રાવતું શૌર્યપુર નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં યથા પતિ સમુદાન ભિન્ન લઈને શૌર્યપુરથી નીકળ્યા. તે માછીમાર મહોલ્લાની કંઈક નજીકથી પસાર થતા મહા-મોટી મનુષ્યપર્ષદાની મણે જેયું કે એક પુરૂષ શુક, ભુખ્યો, નિમસિ, અસ્થિ-ચમથી મઢેલ હાડકાનું પંજર જેવું હતું, હાડકાં કડકડ કરતા હda. તેણે ભીનું વસ્ત્ર પહેરેલું. તેના ગળામાં માછલીનો કાંટો લાગેલો હતો. તેથી તે કદકારી, કરુણ, વિસ્વરે આક્રંદ કરતો હતો. વારંવાર તે પદ્ધ લોહી અને કૃમિના કોગળા વમતો હતો, તેવા યુવાને જોયો, જોઈને ગૌતમસ્વામીને આવો વિચાર થયો : આ પણ જૂના કમનું ફળ ભોગવે છે. આ પ્રમાણે વિચારી ભગવંત મહાવીર પાસે યાવત્ પૂર્વભવ પૂણ્યો યાવત્ ભગવતે ઉત્તર આપ્યો - હે ગૌતમ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપમાં ભરવોઝમાં નંદીપુર નગર હd મિત્ર રાજ હતો, તે મને શીવક નામે સોયો હતો. તે અધાર્મિક યાવતું દુuત્યાનંદ હતો. તે શીવક સોઈયાને ઘણાં મછીમાર, વાસુકિ, શાકુનિક દૈનિક ભોજનવેતની હતા. તે રોજ ઘણાં નાના મત્સ્ય યાવતુ પતકાતિપતાક મસ્જ, બકરા વાવ4 પાડા, તિતર રાવતું મોરને જીવિતથી રહિત કરીને પીચક રસોઈ પાસે લાવતા. બીજ પણ ઘણાં તિતર ચાવતું મોરને પાંજરામાં પુરીને રહેતા હતા બીજ પણ ઘણાં પરષો દૈનિક ભોજન-વેતનથી ઘણાં તિતર યાવતું મોરને મારી નાંખીને શીવકને અાપતા ત્યારે તે શીયક રસોઈયો ઘણાં જલયર, સ્થલચર, બેચરના માંસને કાપણી વડે કાપી રાખતો, તે આ - સૂમ, ગોળ, દીધ, હૃવ કકડા કરી, હીમમાં પકાવી, જન્મ-ધમ-વેગ વાયુથી પકાવી, કાળા-હીંગલોક વણવાળ કી, છાસ-આમળાનદ્રા-કોઠ-દાડમ-મીના રસથી મિત્ર કરી, પછી તેને અનિએ મૂકી, તેલ આદિથી તળીને, ભુંજીને, પકાવીને તૈયાર કરતો હતો. બીજા પણ ઘણાં મત્સ્ય, મૃગ, તેતરના માંસના સ રાવતું મોરના માંસના સ તથા બીજું વિપુલ લીનું શક આદિ તૈયાર કરાવતો હતો, મિત્ર રાજાના ભોજન સમયે [16/5 વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ લઈ જતો. તે શીયક સોઈયો પોતે પણ ઘણા માંસ આદિ યાવતું જલચર આદિના માંસના રસ, લીલા શાક એ સર્વે શેકેલા, તોલા, રાંધેલા હતા, તે સર્વના ભોજનની સાથે મદિરાનું આસ્વાદન કરતો હતો. ત્યારે તે પીક સોઈયો, આ શુભ કથિી ઘણાં પાપકર્મ ઉપજીને 3300 વર્ષનું પરમાણુ પuળીને મૃત્યુ અવસરે મરીને ઝી નરકમાં જ્ઞ થયો. • ત્યારે તે સમુદ્રદતા નિંદુ હતી. તેણીના જમતા બાળકો જ નાશ પામતા હતા. ગંગદત્તાની જેમ વિચાર્યું. પૂછીને માનતા માની, દોહદ થયો ચાવતું બાળક થયો. ચાવતું અમારો આ સૌ યજ્ઞની માનતાથી પ્રાપ્ત થયો. તેથી અમારા આ પુમનું શૌર્યદત્ત નામ થાઓ. શૌર્યદત્ત પુત્ર, પંચ ઘી વડે પાલન કરાતો યાવ4 બાલ્યભાવથી મુકત થઈને, વિજ્ઞાન પતિ મy ઈ, યૌવનને પામ્યો. ત્યારે તે સમુદ્રદત્ત કોઇ દિવસે મૃત્યુ પામ્યો. પછી તે શીદને ઘણાં મિત્રજ્ઞાતિ સાથે રુદન કરતાં સમુદ્રદત્તનું નીરણ કર્યું. લૌકિક મૃતક કાર્યો કર્યાં. કોઈ દિવસે વર્ષ માછીમાનો મહત્તક થઈને વિયા લાયો. ત્યારે તે સૌપદd માછીમાર, અશાર્મિક કાવ4 પાનદ થયો. ત્યારે તે Deltd ઘણાં પક્ષોને દૈનિક ભોજન અને વેતનથી રાખેલા, જે રોજ વહાણ વડે યમુના મહાનદીમાં પ્રવેશતા અને ઘણાં કહગાલન વડે દ્રહ મથન-વહન-પવહણ વડે અર્થપુલ, પંચપુલ, મત્સ્યબંઘ, મસ્ત્રપુચ્છ, જંભા, તિસિસ, મિસિસ, ધિસરા, હિલ્લીસી, ઝિલીરિ, જાળ, ગલ, ફૂટપાથ પતિની માછલી પકડવાની પળો વડે, છાલબંદાનસુતરબંધન-વાળબંધન વડે ઘણાં નાના મસ્સો યાવતુ પતાકાતિપતાકા મત્સ્યોને ગ્રહણ કરી, એક નાવમાં ભરી, કાઠે લાવીને મસ્યખલ કરતા, તેને તડકો આપતા. બીજ પણ ઘwl o tનિક ભોજન-વેતની વે તડકા દીધેલા મસ્યોને પકાવી, તળી, ભુજીને રાજમાર્ગે આજીવિકા કરતા વિચd ed. • • તે શૌર્યદત્ત પોતે પણ ઘણાં Gણ મત્સ્ય ચાવતુ પતાકાપતિકોને પકાવી, ભુજીને સુરાદિ સાથે આસ્વાદતો રહેતો હતો. ત્યારે તે શૌર્યદિત માછીમાર અન્ય કોઈ દિવસે તે માંસના ટુકડા કાવીતળી-ભુજીને આહાર કરતા મસ્જકંટક ગળે લાગી ગયો. ત્યારે તે શૌર્યદિને મા વેદનાથી અભિભૂત થઈને કૌટુંબિક પુરષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું - હે દેવાનુપિયો : તમે જાઓ, સૌપુિરના શૃંગાટક યાવત મામિાં મોટા-મોટા શબ્દોથી ઉઘોષણા કરાવતા કહો કે - હે દેવાનુપિયો શૌયદત્તને મરૂના કાંટો ગળામાં ભરાઈ ગયો છે, તો જે કોઈ વૈધ આદિ સૌ માછીમારના ગળાથી માછલીનો કાંટો કાઢી આપશે, તેને શૌર્યદિન વિપુલ અયસંપદા આપશે. ત્યારે તે કૌટુંબિક પરષોએ ઉક્ત ઉદ્ઘોષણા કરાવી. ત્યારે તે ઘણાં વૈધ જાદિ અાવી ઉદ્દઘોષણા કરી સભળીને શૌદિત્તના ઘેર આવ્યા. શૌર્ય માછીમાર પાસે આવી, ઘણી ઔપપાતિકી દિ બુદ્ધિ છે
SR No.009044
Book TitleAgam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy