SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯-૪/૩૬૫ ૨૦૩ ૨૦૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ છે ? ના, તે અર્થ સમર્થ નથી. (૩) ભગવન્! નૈરયિક મહાશ્વત, અપક્રિયા, અલાવેદના, મહાનિર્જરાવાળા છે ? ના, તે અર્થ સમર્થ નથી. (૮) ભગવન ! નરયિક મહાવ, અતાકિયા, અાવેદના, અભિનિર્જરાવાળા છે ? ના, તે અર્થ સમર્થ નથી. (૬) ભગવન્! નૈરયિક અભાશવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે ? ના, તે અર્થ સમર્થ નથી. (૧૦) ભગવના નૈરયિક અથાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અનિર્જરાવાળા છે? ના, તેમ નથી.. (૧૧) નૈરયિક અપાશવ, મહાક્રિયા, અાવેદના, મહાનિર્જરાવાળા છે ? ના, અર્થ સમર્થ નથી. (૧) નૈરયિક અભાષ્યવ, મહાક્રિયા, લાવેદના, અલ્પનિક્રાવાળા છે? ના, તે અર્થ સમર્થ નથી. (૧૩) નૈરયિક, અથાકd, અઘક્રિયા, મહાવેદના, અનિરાવાળા છે ? તે અર્થ સમર્થ નથી. (૧૫). નૈરયિક અથાશ્રવ, અક્રિયા, અલાવેદના, મહાનિર્જરાવાળા છે ? તે અર્થ સમર્થ નથી. (૧૬) નૈરયિક અલ્પાશ્વત, અલ્સ ક્રિયા, અાવેદના, અતાનિર્જરાવાળા છે? તે અર્થ સમર્થ નથી. આ ૧૬ ભંગ. ભાવના અસુરકુમાર મહાવ, મહાકિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે ? તે અર્થ સમર્થ નથી, એ પ્રમાણે ચોથો ભંગ કહેવો, બાકીના ૧૫-ભંગનો નિષેધ કરવો. એ પ્રમાણે અનિતકુમાર સુધી કહેવું. ભગવાન ! પૃdીકાસિક મહાશ્વત, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે? હા, કદાચ હોય, એ પ્રમાણે ચાલવ ભગવન! પૃeતીકારિક શું અથાશ્રવ, અલપક્રિયા, અાવેદના, અપનિર્જીવાળા છે ? હા, કદાચ હોય. એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. સંતર, જ્યોતિક વૈમાનિકને અસુરકુમાર માફક કહેa. • • ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૬૫ - - શિવ - હોય છે, નૈરયિકો, મહાશ્રવી-પ્રચૂકર્મબંધ નથી. મહાક્રિયા-કાયિકી આદિ ક્રિયાના મહાપણાથી. મહાવેદના-વેદનાથી તીવ્રતાથી. મહાનિર્જરા-ઘણાં કર્મોના ક્ષયથી. આ ચાર પદોના ૧૬ ભેદ થાય છે. આ ભેદોમાં નારકોને બીજા ભંગમાં જાણવા, કેમકે તેઓને આશ્રવાદિ કણનું મોટાપણું છે અને કર્મનિર્જસનું અલાપણું છે. બાકીનાનો નિષેધ કર્યો છે. અસુરાદિ દેવોમાં ચોથો ભંગ કહ્યો છે, તેઓ મહાશ્રવ અને મહાકિયાવાળા છે, કેમકે વિશિષ્ટ અવિરતિથી યુકત છે. પ્રાયઃ અસાતાના ઉદયના અભાવે અલ્પ વેદનાવાળા છે, પ્રાયઃ અશુભ પરિણામથી અપનિર્જરાવાળા છે. પૃથ્વી આદિમાં ચારે પણ પદો, તેની પરિણતિની વિચિત્રતાથી સવ્યભિચાર સોળે પણ ભંગ થાય છે. શતક-૧૯, ઉદ્દેશો-૫-“ચરમ” છે. – X - X - X - X - X - X – o ઉદ્દેશા-૪-માં નારકાદિ કહ્યા. અહીં પણ બીજા ભંગથી તે કહે છે - • સૂત્ર-૩૬૬ - ભગવાન ! શું નૈરયિક ચરમ પણ છે અને પરમ પણ છે ? હા છે. • • ભગવાન ! શું ચરમ નૈરયિકો કરતા પરમ ભૈરાયિક મહાકમવાળ (મહાકિયાવાળા) મહાગ્રતવાળા અને મહાવેદનાવાળા છે. પરમ નૈરયિક કરતા ચરમ નૈરયિક અાકમવાળા ચાવતુ અાવેદનાવાળા છે? હા, ગૌતમ ! ચરમ કરતા પમ નૈરચિક યાવત મહાવેદનાવાળા છે. ઈત્યાદિ - ૪ - ભગવાન ! એમ કેમ કહ્યું કે ચાવત ભ વેદનાવાળા છે ? હે ગૌતમ ! સ્થિતિને આશ્રીને, આ કારણે હે ગૌતમ ! આમ કહ્યું છે.. ભગવન / અસુકુમારો ચરમ પણ છે અને પરમ પણ છે ? પૂર્વવતુ. વિશેષ એ કે - વિપરીત કહેવું પરમ એકમ છે, ચરમ મહાકમાં છે. બાકી પૂર્વવત. નિતકુમાર સુધી આમ જ જાણવું. પૃથ્વીકાયિકથી મનુષ્ય સુધી, નૈરયિકવ4 જાણવું. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને અસુરકુમારવ4 જાણવા. - વિવેચન-૭૬૬ - વેરમ - અલ્પ સ્થિતિવાળા, પરમ - મહાસ્થિતિવાળા. કપડુā - જે નાકોની વધુ સ્થિતિ છે, તે અપસ્થિતિવાળા કરતાં, અશુભકમોપેક્ષાએ મહાકર્મવાળા આદિ છે. જેમની સ્થિતિ છે તે બીજા કરતાં અલાકર્મવાળા આદિ હોય છે. • - અસુર સૂત્રમાં પૂર્વોક્ત અપેક્ષાએ વિપરીત કહેવું. તે આ રીતે - ભગવનું શું ચમ અસુકુમાર કરતા પમ અસુકુમારો અભકર્મવાળા આદિ છે, ઈત્યાદિ. તેમનું અપકર્મવ અસાતાદિ અશુભકર્મ અપેક્ષા છે. અપક્રિચવ તથાવિધ કાયિકી આદિ કષ્ટક્રિયા અપેક્ષાએ છે. અ૫ આશ્રવત્વ તથાવિધ કટ ક્રિયાજન્ય કર્મબંધ અપેક્ષાએ છે. અા વેદનવ પીડા અભાવ અપેક્ષાએ જાણવું. • • અપસ્થિતિક દારિક શરીરી કરતાં મહાસ્થિતિકો મહાકર્મોદયવાળા હોય છે. • x • હવે વેદના સ્વરૂપ કહે છે - • સૂત્ર-૩૬૩ - ભગવાન ! વેદના કેટલા પ્રકારે છે ? ગૌતમ ! બે પ્રકારે-નિદા અને અનિદા. -- ભગવના નૈરયિકો નિદા વેદના વેદ છે કે અનિદા વેદના? પણtવણા મુજબ કહેવું ચાવતું વૈમાનિક ભગવદ્ ! તે એમ જ છે. • વિવેચન-૩૬૭ : નિતા - નિયતદાન, જીવની શુદ્ધિ અથવા જ્ઞાનનો આભોગ. તેનાથી યુક્ત વેદના પણ નિદા-આભોગવાળી છે. નવા - અનાભોગવાળી, - x • પન્નવણા મુજબ - તે આ - ગૌતમ! નિદા વેદના પણ વદે, અનિદા પણ વેદે. છે શતક-૧૯, ઉદ્દેશો-૬-“દ્વીપ” છે - X - X - X - X - X - X - વેદના કહી, તે દ્વીપાદિમાં થાય, તેથી અહીં દ્વાદિ કહીએ છીએ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy