SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/-/૯/૫ર ૧૮૯ ભાવના ભવ્ય દ્રવ્ય નૈરયિકની કેટલા કાળની સ્થિતિ છે? ગૌતમ! જઘન્યથી અંતર્મહતું ઉત્કૃષ્ટી ઈકોટિ. -- ભવ્ય દ્રવ્ય અસુરકુમારની, ભગવન ! કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ ત્રણ ચોપમ, એ રીતે ચાવત સનિતકુમાર જણાવા. - ભવ્ય દ્રવ્ય પૃથવીકાયની પૃચ્છા. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ આ પ્રમાણે કાયને પણ જાણવા. તેઉ અને વાયુને નૈરયિકવ4 જણવું. વનસ્પતિકાયને પૃથ્વીકાયવત્ જાણવા. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાને નૈરયિકવતુ જાણવા. પાંચેન્દ્રિય તિર્યંચની જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી 33-સાગરોપમ. એ પ્રમાણે મનુષ્ય પણ છે. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુકુમારવતું જાણવા. ભગવન તેમજ છે. • વિવેચન-૭૫૨ - ભવ્ય દ્રવ્ય નૈરયિક • દ્રવ્યભૂત નાક, તે ભૂતનારક પયયિતાથી પણ હોય છે, તેથી ભવ્ય શબ્દથી વિશેષિત કરેલ છે. • x - તેઓ એકબવિક બદ્ધ આયુષ્ક અભિમુખ નામ-ગોત્ર ભેટવાળા હોય છે. ભવ્ય દ્રવ્ય તૈરયિકાદિમાં સંજ્ઞી કે અસંી નગામીને અંતર્મુહૂાય અપેક્ષાએ અંતર્મુહd સ્થિતિ કહી, પૂર્વકોટી-મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચને આશ્રીને છે, ભવદ્રવ્ય અસુરાદિને પણ જઘન્યા આ જ સ્થિતિ છે. ઉત્કૃષ્ટી ગણ પલ્યોપમ તે ઉત્તરકુર આદિ યુગલ મનુષ્ય આશ્રીને છે, કેમકે તેઓ મરીને દેવોમાં ઉત્પન્ન થાય છે. દ્રવ્ય પૃવીકાયિકની સાતિરેક બે સાગરોપમ સ્થિતિ ઈશાન દેવને આશ્રીને છે. દ્રવ્ય તેઉં, દ્રવ્ય વાયુ બંને જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી છે. દેવ, યુગલ બંને ત્યાં ઉત્પન્ન ન થાય. પંચેન્દ્રિય તિર્યંચની ઉત્કૃષ્ટ 33-સાગરોપમ, સાતમી નરકાશ્રીત છે. છે શતક-૧૮, ઉદ્દેશો-૧૦-“સોમિલ” છે. - X - X - X - X - X - X - o ઉદ્દેશક-૯-ને અંતે ભવ્ય દ્રવ્ય નારકાદિ વક્તવતા કહી, હવે ભવ્ય વ્યાધિકારથી ભવ્યદ્રવ્ય દેવ આણગારની વક્તવ્યતા અહીં કહે છે - • સૂઝ-૭૫૩ - રાજગૃહમાં યાવતુ આમ કહ્યું - ભગવન્! ભાવિતાત્મા અણગાર તલવાર કે અઆની ધાર ઉપર રહી શકે? હા, રહી શકે. તે ત્યાં છેદય, ભેદાય? ના, તે અર્થ યોગ્ય નથી, કેમકે તેના ઉપર શસ્ત્ર સંક્રમણ ન કરે. એ રીતે જેમ પાંચમાં શતકમાં પરમાણુ યુગલ વકતવ્યા છે, તે યાવતું “ભગવન! ભાવિતામાં અણગાર ઉદકાળમાં યાવતું પ્રવેશે, તેને શસ્ત્ર સંક્રમણ ન કરે?” . ત્યાં સુધી કહેવી. • વિવેચન-૩૫૩ : અહીં અગારની ક્ષઘારાદિ પ્રવેશ વૈક્રિય લબ્ધિ સામર્થ્યથી જાણવો. શતક૫- મુજબ કહી આમ સૂચવે છે - ભગવન્! ભાવિતાભાં અણગાર અગ્નિકાય મોચી જઈ શકે? હા, જઈ શકે - X - ઈત્યાદિ. * - અહીં જાણગારની અસિધારાદિ ૧૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ વક્તવ્યતા કહી, હવે અવગાહનાને જ • x • પરમાણુ આદિમાં કહે છે - • સૂગ-૩૫૪ : ભગવાન ! પરમાણુ યુગલ, વાયુકાયથી સૃષ્ટિ છે કે વાયુકાય પરમાણુ પુદગલથી પૃષ્ટ છે ? ગૌતમ ! પરમાણુ પુલ, વાયુકાયથી ધૃષ્ટ છે પણ વાયુકાય પરમાણુ યુદ્ગલથી પૃષ્ટ નથી. • • ભગવન્! દ્વિપદેશિકસ્કંધ વાયુકાયથી ? પૂર્વવતું. એ પ્રમાણે ચાવતુ અસંખ્યપદેશિક કહેવો. ભગવાન અનંતપદેશિક સ્કંધ, વાયુકાયને? પૃચ્છા. ગૌતમાં અનંત પ્રદેશી સ્કંધ વાયુકાય વડે ઋષ્ટ છે, વાયુકાય, અનંતપદેશી અંધ વડે કદાચ ઋષ્ટ છે, કદાચ ઋષ્ટ નથી. • • • ભગવના મશક વાયુકાય વડે ધૃષ્ટ છે કે વાયુકાય મશક વડે પૃષ્ટ છે? ગૌતમાં મશક વાયુકાય વડે ઋષ્ટ છે, વાયુકાય મશક વડે સ્કૃષ્ટ નથી. • વિવેચન-૩૫૪ : વાગ્યા સુડે પરમાણુ પુદ્ગલ વાયુકાય વડે વ્યાપ્ત અર્થાત્ મધ્યમમાં નાંખેલ છે. તો વાયા વાયુકાય પરમાણુ પુદ્ગલ વડે વ્યાપ્ત નથી. વાયુના મોટાપણાથી અણના નિપ્રદેશવથી અતિસૂક્ષ્મતાથી ન વ્યાપી શકે. અનંતપદેશી ઢંઘ વાયુ વડે વ્યાપ્ત હોય છે. કેમકે તે સૂક્ષ્મતર છે, વાયુકાયા વળી અનંતપદેશી ઢંધ વડે વ્યાપ્ત હોય, ન પણ હોય. કઈ રીતે? જો તે વાયુકાય સ્કંધાપેક્ષાએ મોટા હોય, ત્યારે વાયુ તેના વડે વ્યાપ્ત થાય છે. વતિ - મશક, વાયુકાય વડે સમસ્તપણે વ્યાપ્ત છે, કેમકે તેની ખાલી જગ્યાને પૂરે છે. વાયુકાય, મશક વડે સ્પષ્ટ નથી. • x • પુદગલ દ્રવ્યો પૃષ્ટવ ધર્મથી નિરયા. હવે વણિિદ વડે તેને જ નિરૂપે છે – • સૂત્ર-૩૫૫ : - ભગવાન ! આ રતનપભા પૃવીની નીચે વણથી કાળા-dીલા-રાલ-પીળાશેત, ગંધથી સુગંધી-દુધ, સથી તિક્ત-કર્ક-કષાય-બિલ-મધુર, પથિી કર્કશ-મૃદુ-ભારે-હલકો-શીત-ઉણ-નિધ-રક્ષ એ દ્રવ્યો અન્યોન્યબદ્ધ છે. • ઋષ્ટ છે . ચાવ4 સંબદ્ધ છે? હા, છે. એ રીતે યાવત્ અધઃસપ્તમી સુધી જાણવું. • • • ભગવાન ! સૌધર્મકલાની નીચે પૂર્વવત, એ પ્રમાણે ઇષતામારા પ્રતી, ભગવન! તે એમ જ છે () ચાવત વિચરે છે. પછી ભગવત મહાવીર પણ યાવતુ બાહ્ય જનપદ વિહારે વિચરે છે. • વિવેચન-૩૫૫ : મત્રવરતા - આશ્લેષથી ગાઢ, મેગ્નન્નપુટ્ટા - આશ્લેષથી આગાઢ. ચાવતું શબ્દથી એકક્ષેત્રાશ્રિત કહેવું, પરસ્પર સમુદાયથી સંબદ્ધ. -- પુગલ દ્રવ્યો નિરૂપ્યા. હવે આભદ્રવ્યધર્મ અનાત્મદ્રવ્ય - X • તિરૂપે છે. • સૂત્ર-૩૫૬ :તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. યુતિપલાશ ચૈત્ય હતું,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy