SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫/-FI૬૫૯ ૧૧૯ પણ શ્રામણ વિરાધી કાળ માસે યાવતુ કરીને દક્ષિણ દિશામાં નાગકુમાર દેવોમાં દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઍવીને આ આલાવાઓ વડે દક્ષિણ દિશાના સુવર્ણકુમારોમાં, એ રીતે વિદુકુમારોમાં ઉત્પન્ન થશે, આ રીતે નિકુમાર દેવોને છોડીને ચાવત દક્ષિણ દિશાની અનિતકુમારોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચાવત ઉદ્ધતીને મનુષ્ય શરીર પામશે ચાવતુ શ્રમય વિરાધી જ્યોતિક દેવોમાં ઉત્પન્ન થશે, તે ત્યાંથી અનંતર રવીને મનુષ્ય શરીર પામીને ચાવત અવિરાહિત શ્રમણ્યથી કાળમાણે કાળ કરીને સૌધર્મ કશે દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને મનુષ્ય શરીર પામીને કેવલ બોધિ પામશે, ત્યાં પણ શ્રામય વિરાધ્યા વિના કાળ માટે કાળ કરીને ઈશાન કર્થે દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી અવીને મનુષ્ય શરીર પામશે, ત્યાં પણ શામણય વિરાધ્યા વિના કાળમાસે કાળ કરીને સનકુમાર જે દેવપણે ઉપજશે. તે ત્યાંથી વીને એ પ્રમાણે જેમ સનતકુમાર, તેમ બ્રહ્મલોક, મહાશુક, અનિત, આરણમાં (ઉપજશે). તે ત્યાંથી ચાવતુ ગ્રામ વિરાયા વિના કાળમાણે કાળ કરી સવથિસિંહ મહાવિમાનમાં દેવપણે ઉતપન્ન થશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને મહાવિદેહ વર્ષ ોગમાં. જે આ કુળો છે - આ યાવત પરિભૂત, તેવા પ્રકારના કુળમાં પુત્રરૂપે જન્મશે. એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ'માં દઢ પ્રતિજ્ઞની વકતવ્યતા કહી છે, તે સમગ્ર વક્તવ્યતા સંપૂર્ણ અહીં કહેવી. યાવતું ઉત્તમ કેવળ જ્ઞાનદર્શન ઉત્પન્ન થશે. ત્યારે તે દેઢપ્રતિજ્ઞ કેવલી પોતાનો અતીતકાળ ઉપયોગપૂર્વક જોશે. જોઈને શ્રમણ નિર્મન્થોને બોલાવશે, બોલાવીને આમ કહેશે - હે આર્યો! હું દીર્ધકાળ પૂર્વે ગોશાલક નામક મંખલિપુત્ર હતો. શ્રમણઘાતક યાવત્ છઘસ્થપણે જ કાળ પામ્યો. હે આયોં ! તે પાયમૂલક (કર્મોના ફળરૂપે) હું અનાદિ અનંત દીમિાગવાળા ચાતુરંત સંસાર કાંતારમાં ભમ્યો. તેથી તે આયોં ! તમારામાંથી કોઈએ પણ આચાર્ય પ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક, આચાર્ય-ઉપાધ્યાયના અયશઅવર્ણ-અકીર્તિ કરનારા ન થવું. મેં જે રીતે અનાદિ અનંત ચાવતુ સંસાર કાંતારનું પરિભ્રમણ કર્યું તેમ તમે સંસારાટવીમાં પરિભ્રમણ ન કરો. ત્યારે તે શ્રમણ નિક્યો દેઢિપ્રતિજ્ઞા કેવલીની પાસે આ વાત સાંભળી, અવધારી ભયભીત થયા, ત્રાસ પામ્યા, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ દઢ પ્રતિજ્ઞ કેવલીને વંદન-નમન કરશે. કરીને તે સ્થાનની આલોચના, નિંદા યાવત્ તપશ્ચરણનો સ્વીકાર કરશે. ત્યારપછી તે દેટ્રપતિજ્ઞ ડેવલી ઘણાં વર્ષો ફેવલપર્યાયિને પાળીને, પોતાના આયુષ્યને શેષ જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે. એ પ્રમાણે જેમ “ઉજવાઈ'' સૂત્રમાં કહ્યું. તેમ ચાવત્ સર્વે દુઃખોનો અંત કરો. ભગવન્! તે ઓમ જ છે, એમ જ છે યાવન વિચરે છે. • વિવેચન-૬૫૯ - fકવિ - ઉચિત શુલ્ક દઈને. પંડવાર સમાને - આભરણ ભાજન તુલ્ય ૧૨૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ આદેય. તાકાત તેલના આશ્રય ભાજન વિશેષ - x • તે સારી રીતે સંગોપનીય હોય છે, અન્યથા ઢોળાતા તેલની હાનિ થાય છે. વેપેડી. વસ્ત્રોની પેટી માફક સારી રીતે સંપરિવૃત્ત-નિરૂપદ્રવ સ્થાને રાખેલ. fsfvr[... વિરાધિત ગ્રામવથી અસુરકુમાર થયો, અન્યથા વૈમાનિકમાં જ ઉત્પત્તિ થાય છે. અહીં જે ‘દાક્ષિણ્યમાં’ કહ્યું. તે તેના કૂકમત્વથી દક્ષિણ કોમમાં ઉત્પાદ થાય, એમ જાણવું. વરાળ સામ એટલે આરાધિત ચા»િ. અહીં આરાધિત ચાસ્ત્રિયી - ચાત્રિ સ્વીકારના સમયથી આરંભીને મરણ પર્યન્ત નિરતિચાર પણે તેનું પાલન કરવું. કહ્યું છે કે અહીં આરાધના, ચારિત્રના સ્વીકાર સમયથી આરંભીને આમરણાંત અજમ્ર વિધિથી સંયમ પાળવો. આ પ્રમાણે અહીં જો કે ચાસ્ત્રિ સ્વીકાર ભવે વિરાધના યુક્ત અગ્નિકુમાર વર્જિત ભવનપતિ, જ્યોતિક હેતુ ભવ સહિત દશ, અવિરાધના ભવો યથોકત સૌધર્માદિ દેવલોક સર્વાર્થસિદ્ધિ ઉત્પત્તિ હેતુ સાત અને આઠમાં સિદ્ધિગમન રૂપ અંતિમ ભવ, એમ આઠ ભવ થાય છે. સાંભળેલ છે કે ચારિત્ર આઠ ભવ જ હોય, તો પણ વિરોધ નથી. કેમકે અવિરાધિત ભવોનું જ ગ્રહણ કરવું. બીજા કહે છે – “ચાત્રિ પ્રાપ્તિ આઠ ભવ સુધી જ ચાય” તેથી આ સૂત્રમાં - x - ચાહ્મિ સ્વીકાર વિશેષિત જ ભવ લેવા. આરાધના, વિરાધના વિશેષણ ન કરવું, અન્યથા જે ભગવંત મહાવીરે હાલિકને જે પ્રવજ્યા બીજ આપેલ, તે નિરર્થક થાય. કેમકે સમ્યકત્વ માત્રથી જ બીજ મગ સિદ્ધ છે, જે ચાસ્ત્રિ દાન તે આઠમાં ચાત્રિમાં સિદ્ધિ છે. • x - જે દશ વિરાધના ભવોમાં તેનું ચારિત્ર કહ્યું તે દ્રવ્યથી પણ હોય, તેથી તેમાં દોષ નથી. - X - X - વળી ચૂર્ણિકારે આરાધના પક્ષને સમર્થન આપેલ છે. નીં વૈવા! - સંબડ પરિવ્રાજક કથાનક જાણવું. આ શતકમાં ગોશાલકનો વર્તમાન ભવ અને ભાવિ ભવો દર્શાવ્યા છે, ગોપાલકના પૂર્વભવનું કથાનક ‘મહાનિશીથ' સૂકમાં આવે છે. જિજ્ઞાસુઓએ અમારા મહાનિરીના અનુવાદને અથવા આગમ કથાનુયોગ જોવા મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૧૫-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy