SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/-/૧૦/૬૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ભગવના કેલી, ગ્રીવેયક વિમાનને વેયક વિમાન એમ જાણે-જુએ ? પૂર્વવત. એ રીતે અનુત્તર વિમાનને પણ જાણે-જુએ. ભગવાન ! કેવલી, ઉપ પ્રાગભારા પૃથ્વીને ઇષત્ પ્રભાસ પૃથ્વી રૂપે જાણે-જુએ? પૂર્વવત [આ બધું સિદ્ધોમાં પણ સમજી લેવું ભગવન્ ! કેવલી, પરમાણુ યુગલને પરમાણુ પુદ્ગલરૂપે જો-જુએ ? પૂર્વવતું. એ પ્રમાણે દ્વિપદેશિક સ્કંધ, એ પ્રમાણે યાવત્ હે ભગવન ! કેવલી, અનંત પદેશિક સ્કંધને અનંતપદેશિક સ્કંધરૂપે જે રીતે જાણે-જુએ છે, તે રીતે સિદ્ધો પણ * * * જાણે અને જુએ ? હા, જાણે અને જુઓ. • • ભગવન ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૬૩૬ : અહીં કેવલી શબ્દથી ભવસ્થ કેવલી જ લેવા. પછી સિદ્ધોમાં ગ્રહણ થશે. માdf - પ્રતિનિયત ક્ષેત્રમાં અવધિજ્ઞાન. - x- માણેક - પૂછ્યું ન હોય ત્યારે બોલે. વાળ ન • પૂછવામાં આવે ત્યારે ઉત્તર આપે. તાપી - ઉર્થસ્થાન, નિષદને સ્થાન, તમ્ વર્તમસ્થાન. સેન - શય્યા, નિશિવ • અભતસ્કાલિક વસતિ. વેણુકન - કરે. મુનિ દીપરત્નસાગર દ્વારા કરાયેલ શતક-૧૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૬ શતક-૧૫ * - X - X — o ચૌદમાં શતકની વ્યાખ્યા કરી, હવે પંદરમું આરંભીએ છીએ તેનો પૂર્વની સાથે આ સંબંધ છે - અનંતર શતકમાં કેવલી રત્નપ્રભાદિ વસ્તુ જાણે છે, તેમ કહ્યું, તે પરિજ્ઞાન આત્મસંબંધી છે. જેમ ભગવંત મહાવીર ગૌતમ પાસે પોતાના શિષ્યાભાસ ગોશાલકનું નરકાદિ આશ્રિત કહ્યું, તે કહે છે – • સૂગ-૬૩૭ : ભગવતી શ્રુતદેવતાને નમસ્કાર, તે કાળે, તે સમયે શ્રાવતી નામે નગરી હતી. તે શ્રાવતી નગરીની બહાર ઈશાન ખૂણામાં ત્યાં કોક નામે રભ હતું. તે શ્રાવતી નગરીમાં હાલાહ# નામે કુંભારણ આજીવિક-ઉપાસિકા રહેતી હતી, તેણી આ યાવત પરિભૂત હતી. આજીવિક સિદ્ધાંતની લબ્ધાથી, ગૃહિતાથી, પછિતાથ, વિનિશ્ચિતાથ, અસ્થિમજજાવત્ પ્રેમ-અનુરાગ કા હતી. હે આયુષ્યમાન ! આજીવિક સિદ્ધાંત જ અર્થ છે, એ જ પમરાઈ છે, બાકી બધો અનર્થ છે, એમ તેમાં આત્માને ભાવિત કરી રહેતી હતી. તે કાળે, તે સમયે ગોશાલક મંલિપુત્ર ૨૪ વર્ષના પયયવાળો હતો, તે હાલાહલા કુંભારણની કુંભારાપણમાં આજીવિકસંઘની પરિવરીને આજીવિક સિદ્ધાંતમાં આત્માને ભાવિત કરતો રહેતો. ત્યારે તે ગોશાળા પાસે અન્ય કોઈ દિવસે છ દિશાચરો આવ્યા, તે આ - શાણ, કલંદ, કર્ણિકાર અછિદ્ર, અનિવૈશ્યાયયન, ગૌતમગ્ર અર્જુન. ત્યારે તે છ દિશાયરો યુવકૃતમાં કથિત અષ્ટાંગ નિમિત્ત અને દેશમાં માર્ગમાં પોત-પોતાના મતિદનોથી નિયૂહા કરીને ગોશાલક મંખલિપુત્ર પાસે ઉપસ્થિત થયા. ત્યારે તે ગોશાલક મંલિયુગ. તે અષ્ટાંગ મહાનિમિતના કોઈ ઉપદેશ દ્વારા સર્વે - પ્રાણ, ભૂત, જીવ, સત્વોને માટે આ છ અનતિકમણીય વાતોના વિષયમાં ઉત્તર આપવા લાગ્યો. તે આ - લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત અને મરણ. ત્યારે તે ગોશાળો તે અષ્ટાંગ મહાનિમિત્તના ૨ ઉપદેશ માત્રથી શ્રાવસ્તી નગરીમાં જિન ન હોવા છતાં હું જિન છું” તેમ કહેતો, આરહંત ન હોવા છતાં ‘હું અરહંત છું” એમ કહેતો, કેવલી ન હોવા છતાં હું કેવલી છું’ એમ કહેતો અસર્વજ્ઞ છતાં સર્વજ્ઞ પ્રલાપતો, અજિન છતાં જિન છે તેમ કહેવા લાગ્યો. • વિવેચન-૬૩૩ : મંખલિપુત્ર-મંખલિનામક મંખનો પુત્ર. ૨૪ વર્ષના પ્રવજ્યા પયયવાળો. લાધર . દિશાની મર્યાદામાં વિચરતા, પોતાને ભગવંતના શિણ માનતા એવા દિકચરો. ટીકાકાર કહે છે - દિકરા એટલે ભગવંત પાર્થસ્થીભૂત શિણો. ચૂર્ણિકાર કહે છે ભક પાર્શ્વના શિયો. બૈંતિ પામવન - સમીપે આવ્યો. | 3gવ - આઠ પ્રકારના નિમિત્ત - દિવ્ય, સત્પાત, આંતરિક્ષ, ભીમ, આંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન. પૂર્વત - પૂર્વ નામના શ્રત વિશેષમાં રહેલ. માર્ગ એટલે ગીતમાર્ગ અને નૃત્યમાર્ગ - રસમ - અહીં નવમ શબ્દ લુપ્ત હોવાથી નવમો અને [12/6]
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy