SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦/-/૫૯ થી ૯૬૧ ૧૧ ૧૯૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩૩ ભગવંત, દેવ દ્વારા વિનાશ પામશે એ રીતે ભગવંતના નિમિતે લોકોને અધૈર્ય ઉત્પન્ન થયું. ફરીને હસ્તિ, પિશાચ, નાગના રૂપ વડે ભગવંતને ક્ષોભ પમાડવા સમર્થ ન થયો. પછી શિર, કાન, નાક, દાંત, નખ, આંખ અને પીઠમાં વેદના કરવા લાગ્યો. [એમ દશ ઉપસર્ગ કર્યો. સામાન્ય પુરૂષને એક વખતમાં પ્રાણનો નાશ કરવામાં સમર્થ એવી વેદના કર્યા છતાં, પ્રચંડ પવનથી હણાયેલા મે શિખરની જેમ અકંપ એવા વર્ધમાનસ્વામીને જોઈને થાકેલ તે યક્ષ, જિનપતિના પાડાપામાં વંદનપૂર્વક કહેવા લાગ્યો કે - હે ક્ષમાશ્રમણ! મારો અપરાધ આપ ક્ષમા કરો. સિદ્ધાર્થ વ્યંતરદેવ, તેના નિગ્રહ માટે શીઘ દોડ્યો અને બોલ્યો કે - અરે રે શૂલપાણિ ! અપાર્જિતની પ્રાર્થના કરનાર, હીનપુણ્ય ચતુર્દશીક શ્રીહી-પુતિ-કીર્તિ વર્જિત, દુરંત-પ્રાંત લક્ષણ, તું નથી જાણતો કે આ સિદ્ધાર્થ રાજાનો પુત્ર, પુણવત્ સમસ્ત જગજીવોને માનનાર અને સમસ્ત સુર, અસુર, મનુષ્ય નિકાયના નાયકોને જીવિત સમાન એવા ભગવંતનો તેં અપરાધ કર્યો છે, એમ જો ઈન્દ્ર જાણશે તો દેશનિકાલ કરશે. એમ સાંભળી તે યક્ષ ડર્યો અને અધિક ખમાવવા લાગ્યો. સિદ્ધાર્થે તેને ધર્મ કહ્યો. તે યક્ષ ઉપશાંત થયો. પછી ભક્તિના સમૂહમાં નિર્ભર માનસવાળો તે દેવ ગીત-નૃત્યના ઉપદર્શનપૂર્વક ભગવંતને પૂજતો હતો અને લોકો વિચારવા લાગ્યા કે - દેવાઈને મારીને હવે દેવ ક્રીડા કરે છે. સ્વામીને દેશ ઉણા ચાર પ્રહર સુધી તે દેવે અતિ સંતપ આપ્યો. ભગવંત પ્રભાત સમયે મુહૂર્ત માત્ર નિદ્રા-પ્રમાદને પ્રાપ્ત થયા. તે અવસરે આ સ્વપ્નો જોયા અથવા છવાસ્થ કાળમાં જે થયેલી કદાચકાલિકી, તેણીના અંતિમ ભાગરૂક્ષ, અવયવમાં સમુદાયના ઉપચારસી જે સમિ તે અંતિમ સરિકા. તે રાત્રિના અવસાનમાં મહાંત-પ્રશસ્ત, સ્વપ્ન-નિદ્રાના વિકારથી થયેલ વિજ્ઞાન વડે જણાયેલા અર્થ વિશેષો તે મહાસ્વપ્નો. તેમને સ્વપ્નમાં-સુતેલ અવસ્થામાં * (૧) મહાઘોર-અતિરૌદ્ર, રપ-આકાર, દીપ્ત-જવલિત, દત-ગવવાળું ધારણ કરે છે, તે મહાઘોરરપ દીપ્તધર કે દંતધર. - x - તાલ-વૃક્ષ વિશેષ તેના જેવા દીધત્વાદિ સમાનપણાથી, પિશાચ-રાક્ષસ, તે તાલપિશાચ, તેને આત્મા વડે નિરાકર કર્યો-જીત્યો. (૨) બીજું-પુરુષ એવો કોકિલ-પરપુષ્ટ તે પંકોકિલ, તે અવશ્ય કૃષ્ણ હોય છે, માટે શુક્લ પાંખવાળો એમ વિશેષિત કર્યું. (૩) બિ કર્મ વડે વિચિત્ર-વિવિધ વર્ણ વિશેષવાળા બે પાંખો છે જેને તે... (૪) માલા યુગલ... (૫) ગાયના રપો... (૬) પદ્મ જે સરોવરમાં ઉત્પન્ન થાય છે, તે પદાસર.. (૭) ઉર્મીઓ-કલ્લોલો, તે સ્વરૂપ જે લહેરો તે ઉÍવીચય. વીચી શબ્દ લોકમાં અંતર અર્થમાં રૂઢ છે અથવા ઉર્મિ અને વીચિ શબ્દનો ફક ગુરત્વ અને લઘુત્ત વડે કરાયેલા છે. ક્યાંક વીયિ શબ્દ ભણાતો જ નથી. હજારો ઉર્મિ અને વીયિ વડે કલિત જે સમુદ્ર તે ઉર્મિવીચિ સહસંકલિત, તેને બંને બાહુથી તર્યા... (૮) દિનકર-સૂર્ય. (૯) એક મોટા પર્વત વડે છાંદસપણાથી, આ પાઠમાં માનુષોત્તરના આ બે વિશેષણો છે - હરિ - પિંગલવર્ણ વૈડૂર્ય-મણિવિશેષ, તેનો વર્ણનીલ તે વૈડૂર્ય અર્થાત્ પિંગલ નીલવર્ણ, તેના જેવો દેખાય છે તે હક્વેિડૂર્ય વર્ણાભ, તેના વડે અથવા હરિસ્વતનીલ એવું વૈર્ય તે હસ્વિર્ય. - x - નિન - પોતાના આંતરડા - ઉદર મધ્ય અવયવ વિશેષ વડે. માવ - એક વખત વીંટાયેલ, પરવેદવે - અનેક વખત વીંટાયેલ... (૧૦) એક મહાન -x • સિંહાસનોની મથે તે શ્રેષ્ઠ તે સિંહાસનવર, તે ઉપર બેઠેલ પોતાને. - - - આ કહેલ દશ મહાસ્વપ્નોના ફળને બતાવે છે - ૪ - સૂત્ર સુગમ છે. વિશેષથી કિંઈક નિર્દેશ કરતા કહે છે કે – આદિથી અથવા સર્વથી જ વિનાશ કર્યો - વિનાશ કરવાપણાને લઈને ઉપચારથી કહ્યું અને પ્રકારની અપેક્ષાએ તો અતીત નિર્દેશ જ છે, • આ રીતે બીજાઓમાં પણ સમજવું. સ્વસિદ્ધાંત અને પર સિદ્ધાંત છે જેમાં તે સ્વસમય પરસમયિક, ઇr - આચાર્યની પિટલ - પેટી. વ્યાપારીઓના સર્વસ્વ સ્થાનની જેમ તે ગણિપિટક. માયા • સામાન્ય, વિશેષરૂપથી કહે છે - પન્નવેડું - સામાન્યથી જણાવે છે. દરેક સૂત્રને અર્થના કથન વડે પ્રરૂપે છે. પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાને બતાવવા વડે સૂમના અભિધેયને દશવિ છે. આ ક્રિયા અક્ષરો વડે ગ્રહણ કરી, આવી રીતે કરાય છે આ ભાવના છે. નિg • કથંચિત ન ગ્રહણ કરનારને તેની ઉપર અનુકંપા વડે નિશ્ચયથી ફરી ફરીને બતાવે છે, તે નિર્દેશ છે. ૩વરૂ - સમસ્ત વયની યુક્તિ વડે ઉપદર્શન કરાવે છે. ચાડવUTTગુvી - શ્રમણાદિ ચાર વણ એકત્ર થયેલ - ચતુર્વર્ણ. તે જ ચાતુર્વષ્ણ. તેના વડે વ્યાપ્ત છે ચાતુર્વણ્યાકીર્ણ અથવા ચાર પ્રકારે છે જેમાં તે ઘતુર્વM, - x ચાર વર્ણવાળો એવા જ્ઞાનાદિ ગુણો વડે આકીર્ણ તે ચતુર્વણાકીર્ણ. પધ્ધર્વ. વંદન, કુતુહલાદિ પ્રયોજન વડે આવેલા ચાર પ્રકારના દેવો પ્રત્યે જીવાજીવાદિ પદાર્થોનું પ્રજ્ઞાપન કરાવે છે - બોધ આપે છે. સમ્યકત્વને ગ્રહણ કરાવે છે ચાવતુ શિષ્યને કરે છે અથવા લોકોને માટે દેવોના સ્વરૂપને પ્રકાશે છે. અનંત : સૂરમાં સાવત્ શબ્દથી નિવ્યઘિાત, નિરાવરણ, કૃસ્તા, પ્રતિપૂર્ણ, કેવલવર જ્ઞાનદર્શન એમ જાણવું. . - વૈમાનિક અને જ્યોતિકો વડે અને મનુષ્યો વડે, ભવનપતિ તથા વ્યંતરો વડે વર્તે છે તે “સદેવમનુજાસુર.” તે લોકમાં અર્થાત્ ગિલોકમાં જાન - પ્રધાનકીર્તિ - સર્વ દિશામાં વ્યાપારી પ્રશંસા. વUT - એકાદિ દિશાવ્યાપી પ્રશંસા, શબ્દ-અર્ધ દિશામાં વ્યાપી પ્રશંસા અને શ્લોક - તે તે સ્થાનમાં જ ગ્લાધા. આ બધાંનો હૃદ્ધ છે. તેથી આ બધાય પરનુવંતિ - વ્યાકુળ થાય છે - સતત ભમે છે અથવા જૂથને - અવાજ કરે છે. પાઠાંતરથી પરિભ્રમણ કરે છે. કઈ રીતે ? કૃતિ - યો પ્રકારે, જીતુ - વાક્યાલંકાર. આવા પ્રકારના ભગવત્ સર્વજ્ઞાની, સર્વદર્શ, સર્વ
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy