SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર૧૬૧ ૧૧૩ • સૂત્ર-૧૬૧૪ - પ્રશ્ન :- @tiયિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર • પયિકભાવના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે - ક્ષય અને ક્ષયનિua. પ્રથન - ક્ષય-ક્ષાવિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- આઠ કમ પ્રકૃતિઓના ક્ષયથી જે ભાવ થાય તે ક્ષય-જ્ઞાયિક ભાવ કહેવાય છે. તે ક્ષાયિકભાવ છે. પન :- ક્ષયનિux ક્ષાવિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ક્ષયનિum #ાયિકભાવના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે, ઉત્પન્ન જ્ઞાન દર્શનઘર, અહd, જિન, કેવળી, ક્ષીણઆભિનિભોધિકડાનાવરણ, મીણકૃત-જ્ઞાનાવરણ, flણઅવધિજ્ઞાનાવરણ, ક્ષીણમનઃ૫વજ્ઞાનાવરણ, ક્ષીણકેવળજ્ઞાનાવરણ, અનાવરણ, નિરાવરણ, ક્ષીણાવરણ, જ્ઞાનાવરણીયકર્મ વિમુક્ત. કેવળદશીં, સર્વદશી, ક્ષીણનિદ્ર, સીણનિદ્રાનિદ્ર, ક્ષીણપચલા, મીણાચલપ્રયતા, ક્ષીણત્યાનમૃદ્ધ, ક્ષીણચક્ષુદર્શનાવરણ, મીણઅચદશનાવરણ, flણઅવધિદર્શનાવરણ, ક્ષીણઅવધિદર્શનાવરણ, ક્ષીણકેવળદર્શનાવરણ, અનાવરણ, નિરાવરણ, ક્ષીણાવરણ, દર્શનાવરણીયકર્મ વિપમુક્ત. ક્ષણશાલાવેદનીય, ક્ષીણશાતા વેદનીય, અવેદન, નિર્વેદન, ક્ષીણવેદન, શુભાશુભવેદનીયકર્મ વિપમુક્ત. ક્ષીણકો યાવન ક્ષીણ લોભ, ક્ષીણરાગ, ક્ષીણદ્વૈષ, alleણદર્શનમોહનીય, alણચાસ્ટિમોહનીય, મોહ, નિર્મોહ, ક્ષીણમોહ, મોહનીસકમ વિપમુકd. #lણનકામુક, ક્ષીણતિચામુક, ક્ષીણમનુયાયણ, ક્ષીણદેવાયુક, અનાયુક, નિરાયુષ, ક્ષીણામુક, આયુકર્મ વિપમુકત. ગતિ, જાતિ, શરીર અંગોપાંગ, બંધન, સંઘાત, સંહનન, અનેક શરીર વૃંદ સંઘાત વિપમુકત, ક્ષીણ શુભનામ, ક્ષીણ અશુભનામ, અનામ, નિનામ, ક્ષીણનામ, શુભાશુભ નામકર્મ વિપમુક્ત. alણઉચ્ચગોત્ર, ક્ષીણનીચગોઝ, અગોત્ર, નિગોંગ, ક્ષીણગોમ, શુભાશુભ ગોત્રકર્મ પિમુક્ત. elliદીનાંતરાય, ક્ષીણલાભાંતરાય, ક્ષીણભોગતરાય, ક્ષીણઉપભોગાંતરાય, elletવીયતિરાય, અનન્તરાય, નિરન્તરાય, ક્ષીણાન્તરાય, અંતરાયકર્મ વિપમુકત. સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિવૃત, અંતકૃત, સવદુઃખ પહીણ. આ હાયનિષwar Quiસિકભાવનું સ્વરૂપ જાણવું. આ રીતે ક્ષાયિક ભાવની વક્તવ્યતા પૂર્ણ થઈ. • વિવેચન-૧૬૧/૪ : આ સૂત્રમાં સૂત્રકારે ક્ષાવિકભાવનું સ્વરૂપણ કર્યું છે, આઠે કર્મોનો, સર્વ ઉત્તર ભેદ સહિત સર્વથા ક્ષય થાય ત્યારે ક્ષાયિકભાવ પ્રગટ થાય છે. ક્ષયનિષ ક્ષાયિકભાવમાં જ નામ બતાવ્યા છે તે કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ આત્માની સ્વાભાવિક અવસ્થાના નામ છે. આ બધા નામ ભાવનિક્ષેપરૂપ જ છે. 41/8]. ૧૧૪ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ક્ષયનિપજ્ઞ ક્ષાયિક ભાવમાં જે નામ બતાવ્યા છે તે બધા જ નિકર્મા આત્માના ધોતક છે. તેમાં પ્રથમ જે ઉત્પન્ન જ્ઞાન-દર્શનધારક, અહંત, જિન, કેવળી વગેરે નામ બતાવ્યા છે તે ઘાતિકર્મ સર્વથા ક્ષય પામે ત્યારે આત્માને જે નામોથી સંબોધિત કરાય છે તે છે. એ જ રીતે આગળ “ક્ષીણ' શબ્દથી નામો કહ્યા છે. - ક્ષયનિષ્પક્ષ ક્ષાવિકભાવના નામની ગણનાના અંતે આઠે કર્મોના ક્ષયતી નિષ્પક્ષ પદોની સાર્થકતા આ પ્રમાણે છે. સિદ્ધ-સમસ્ત પ્રયોજન સિદ્ધ થઈ ગયા સિદ્ધ, બુદ્ધ-બોધિસ્વરૂપ પ્રાપ્ત કરી લેવાથી બુદ્ધ અથવા જ્ઞાન સ્વરૂપ થઈ ગયા તે બુદ્ધ, મુક્ત-બાહ્ય આત્યંતર બંધનથી મુક્ત થઈ જવાથી મુક્ત, પરિનિવૃત-સર્વપ્રકારે શીતલીભૂત થઈ જવાથી પરિનિવૃત, અંતકૃત-સંસારનો અંત કરનાર હોવાથી તકૃત, સર્વ દુઃખ પ્રહીણ-શારીરિક, માનસિક સમસ્ત દુ:ખોનો આત્મત્તિક ક્ષય થઈ જવાથી સર્વ દુ:ખપહાણ કહેવાય છે. • સૂઝ-૧૬૧/૫ : પ્રશ્ન :- ક્ષાયોપરામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ક્ષારોપરામિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – (૧) ક્ષયોપશમ (૨) ાયોપશમનિust. પવન * @ાયોપશમ-હ્માયોપથમિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : ચાર વાતિ કર્મોના ક્ષયોપશમને ક્ષાયોપથમિક ભાવ કહે છે, તે આ પ્રમાણે છે – (૧) જ્ઞાનાવરણીયનો, (૨) દર્શનાવરણીયનો, (૩) મોહનીયનો, (૪) અંતરાયનો ક્ષયોપશમ થાય છે. આ ક્ષયોપશમનું સ્વરૂપ છે. પ્રથન :- ક્ષયોપશમ નિષ્પન્ન ક્ષાયોપશમિક ભાવનું સ્વરૂપ કેવું છે ? યોપસમનિum ક્ષાયોપથમિક ભાવના અનેક પ્રકાર છે. તે લધિરૂપે આ પ્રમાણે છે - ક્ષાયોપથમિકી અભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પવિાનલબ્ધિ. ક્ષાયોપથમિકી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાનલબ્ધિ. સાયોપથમિકી ચક્ષુદર્શન, ચક્ષુદર્શન, અવધિદર્શનલબ્ધિ. ક્ષાયોપથમિકી સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન મિશ્રદશનલબ્ધિ. ક્ષાયોપશર્મિકી સામાયિક ચા»િ, છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મપરાયચાસ્ત્રિ, ચાસ્ત્રિાયાઝિલબ્ધિ. ક્ષાયોપથમિકી દીન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યલબ્ધિ, ક્ષાયોપશમિકી પંડિતવીર્ય, બાલવીય, બાલપંડિતવીયલબ્ધિ. ક્ષાયોપશમિકી શ્રોએન્દ્રિય, ચારિન્દ્રિય, ધાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શેન્દ્રિયલબ્ધિ. સાયોપરામિક આચારઘર, સૂત્રકૃતગધર, સ્થાનધાર, સમવાયાંધારી, વ્યાખ્યાજ્ઞિપ્તિધર યાવતુ વિપાકસૂત્રધર, દષ્ટિવાદધર, નવપૂર્વધર, દસ, અગિયાર, બાર, વેર, ચૌદપૂવઘર, યોપથમિક ગણી, શાયોપથમિક વાચક, આ ક્ષયોપશમનિua યોપથમિક ભાવનું સ્વરૂપ છે. ક્ષાયોપથમિક ભાવની વકતવ્યતા પૂર્ણ થઈ. • વિવેચન-૧૬૧/૫ - આઠ કર્મમાંથી ચાર ઘાતિકર્મની પ્રકૃતિઓનો ક્ષાયોપશમ થઈ શકે છે, ચાર
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy