SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ધારણ ક્રવા ઉત્સાપૂર્વક ઉંચા રેલ ખભાવાળો, ૩૬ પ્રક્ટરે આચાર પાલન માટે ઉત્કંઠિત, નાશ રેલ સમગ્ર મિથ્યાત્વવાળો, મદ-માન-ઈર્ષ્યા-ક્રોધાદિ દોષથી મુક્ત થયેલો. મમતા અને અભિમાન રહિત, પ્રવજ્યા સ્વીકારી હે ગૌતમ ! આ રીતે વિચારે [૧૩૨, ૧૩૩) પક્ષી માફક કોઈ પદાર્થ કે સ્થાનની મમતાથી રહિત, જ્ઞાનદર્શનચારિત્રમાં ઉધમી, ધન-સ્વજનાદિ સંગરહિત, ઘોર પરિષહ-ઉપસદિને પ્રક્ષેપણે જીતતો, ઉગ્ર અભિગ્રહ પ્રતિમાદિને સ્વીકારતો, રાગદ્વેષને દૂરથી છોડતો, દુર્ગાનરહિત, વિજ્યા અરસિક હોય. [૧૩૭૪, ૧૩૭પજો કોઈ બાવના ચંદનના રસથી શરીરાદીનું વિલેપન % અથવા કોઈ વાંસળાથી છોલે, કોઈ તેના ગુણની સ્તુતિ રે કે અવગુણોની નિંદા રે, બંને ઉપર સમાન ભાવ સખનારો, એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર્થ-પરાક્રમને ન છૂપાવતો, તૃણ-મણિ કે ટેરું-ક્યન પ્રતિ સમાન મનવાળો, સ્ત્રી પણ સ્વજન મિત્ર બાંધવા ધનધાન્ય સોનું રૂપું મણિ રત્ન શ્રેષ્ઠ ભંડારનો ત્યાગ ક્રનાર, અત્યંત પરમ વૈરાગ્ય વાસનાને, ઉત્પન્ન કરેલા શુભ પરિણામના કારણે સુંદર ધર્મશ્રદ્ધાયુક્ત અક્લિષ્ટ નિક્યુષ અદીનમનવાળો, વ્રત-નિયમ-જ્ઞાન-ચાઅિ-તપ આદિ સમગ્ર ભુવનમાં અદ્વિતીય, મંગલ સ્વરૂપ, અહિંસા લક્ષણ યુક્ત સમાદિ દશવિધ ધમનુષ્ઠાનમાં એવંત સ્થિર લક્ષણવાળો..... સર્વ આવશ્યક, તે-તે કલે વા યોગ્ય સ્વાધ્યાય અને ધ્યાનમાં ઉપયોગવાળો, અસંખ્યાના અનેક સમગ્ર સંયમ સ્થાનકો વિશે અમ્મલિત ક્રણવાળો, સમસ્તપ્રકારે પ્રમાદ પરિવાર માટે યતનાવાન, અને હવે પછી ભૂતકાળના અતિચારો નિંદતો, ભાવિમાં સંભવિત અતિચારોને સંવરતો, તે અતિચારોથી અટક્લો, તેથી વર્તમાનમાં અરણીયરૂપે પાપકર્મનો ત્યાગી, સર્વ દોષોથી રહિત, વળી સંસાર વૃદ્ધિનાં મૂલ એવા નિયાણાથી રહિત અર્થાત આલોક-પરલોક્ના બાહ્ય સુખોની અભિલાષાથી ધર્મ ન કરતો, માયામૃષાવાદનો ત્યાગી, એવા સાધુ-સાધ્વી ઉક્ત ગુણોથી યુક્ત જો કોઈ પારે પ્રમોદદોષથી વારંવાર ક્યાંક કોઈક સ્થાને મન-વચનકાયાથી ગિફ્રણ વિશુદ્ધિથી સર્વભાવે સંયમ આચરતા કે અસંયમથી ખલન પામે તો તેને વિશુદ્ધિ સ્થાન માત્ર પ્રાયશ્ચિત્ત છે. ગૌતમ ! તે કારણે તેને પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિનો ઉપદેશ દેવો પણ બીજા પ્રક્ષરે નહીં. તેમાં જે-જે પ્રાયશ્ચિત્તના સ્થાનકોમાં જ્યાં જ્યાં જેટલું પ્રાયશ્ચિત્ત ક્યું છે. તેને જ નિશ્ચિત પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ભગવદ્ ! ક્યા કારણે તેને નિશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત કહે છે ? ગૌતમ ! આ પ્રાયશ્ચિત્ત સૂત્રો અનંતર અનંકર ક્રમવાળાં છે. અનેક ભવ્ય આત્મા ચતુતિ સંસારના કેદખાનામાંથી બદ્ધ, સ્પષ્ટ, નિકાચિત, દુઃખે ક્રી મુક્ત ક્રી શાય તેવા ઘોર પૂર્વભવમાં રેલા કોંરૂપ બેડીનો ચૂરો કરીને જલ્દી મુક્ત થશે. આ પ્રાયશ્ચિત્ત સૂત્ર અનેક ગુણ સમુદ્રથી યુક્ત. દેટવ્રત અને ચારિત્રવંત હોય, એનંતે યોગ્ય હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy