SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અધ્યયન-૬ – “ગીતાથવિહાર' મા [૮૫] ભગવન! જે રાત દિવસ સિદ્ધાંત સૂત્રો ભણે, શ્રવણ ક્ટ, વ્યાખ્યાન શ્વે, સતત ચિંતન રે તે શું અનાચાર આચરે? ગૌતમ ! સિદ્ધાંતમાં રહેલ એક પણ અક્ષર જાણે છે, તે મરણાંતે પણ અનાયાર ન સેવે. [૮૪૬] ભગવન્! તો દશપૂર્વી મહાપ્રજ્ઞાવાળા નંદિષેણે પ્રવજ્યા છોડી ગણિકાના ઘેર પ્રવેશ કેમ ક્ય? હે ગૌતમ ! સાંભળ. [૮૪૭ થી ૮૫) તેને ભોગફળ ખલનાનું કારણ થયું, તે હકીક્ત પ્રસિદ્ધ છે. છતાં તે ભવના ભયથી કંપતો હતો ત્યારે પછી જલ્દી દીક્ષા અંગીકાર ક્રી. કદાચ પાતાળ ઉભુખ થાય. સ્વર્ગ નીમ્નમુખ થાય તો પણ કેવલીએ કહેલું વચન કદાપી ફેરફારને વિઘટિત થતું નથી. બીજું તેણે સંયમના રક્ષણ માટે ઘણાં ઉપાયો ક્ય. શાસ્ત્રાનુસારે વિચાર ક્રીને ગુરુના ચરણકમળમાં લિંગ-વેશ અર્પણ કરીને કોઈ ન ઓળખે તેવા દેશમાં ગયો. તે વચનનું સ્મરણ ક્રતો પોતાના ચારિત્ર મોહનીય ર્મોદયથી સર્વવિરતિમહાવ્રતોનો ભંગ તેમજ બદ્ધ, પૃષ્ટ, નિકાચીત એવું ર્મનું ફળ ભોગવતો હતો. ભગવન્! શાસ્ત્રમાં નિરૂપિત એવા ક્યા ઉપાયો વિચાર્યા કે આવું સુંદર શ્રમણ પણું છોડીને તે હજું પ્રાણ ધારણ ક્રે છે? ગૌતમ ! કેવલી પ્રરૂપિત આ ઉપાયોને સૂચવનાર સૂત્રનું સ્મરણ કરશે કે વિષયોથી પરાભવ પામેલો મુનિ આ સૂત્રને યાદ રે તે આ પ્રમાણે [૮૫૩ થી ૮૫૫] જ્યારે વિષયો ઉદયમાં આવે ત્યારે અતિશય દુક્ર, ઘોર એવા પ્રકારનું આઠગણું તપ શરૂ કરે. કોઈ રીતે વિષયો રોક્વા સમર્થ ન બની શકે તો પર્વત ઉપરથી ભ્રગુપાત રે. કંટાળા આસને બેસે, વિષનું પાન રે, ઉબંધન કરીને ફાંસો ખાઈને મરી જવું બહેતર. પરંતુ મહાવ્રતો કે ચારિત્રની લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ ન ક્રે વિરાધના ક્રવી યોગ્ય નથી. કદાચ આ કહેલ ઉપાયો Wવા સમર્થ ન થાય તો ગરને વેશ સમર્પ એવા વિદેશમાં ચાલ્યો જાય કે જ્યાંના સમાચાર પરિચિત ક્ષેત્રોમાં ન આવે. અણવતોનું યથાશક્તિ પાલન કરવું કે જેથી ભાવિમાં નિર્વસતા ન પામે. [૮૫૬ થી ૮) ગૌતમ ! નંદિષેણે જ્યારે પર્વર ઉપરથી પડવાનું આરંભ્ય ત્યાં આકાશમાં એવી વાણી સાંભળવા આવી કે પર્વત ઉપરથી પડ્યા છતાં મૃત્યુ થવાનું નથી. જેટલામાં દિશામુખો તરફ નજર કરી તો એક ચારણ મુનિને જોયા. તેમણે હ્યું તારું અમલે મૃત્યુ નથી. પછી વિષમ જેર ખાવા ગયો ત્યારે પણ વિષયોની પીડાને ન સહી શક્તો જ્યારે ખૂબ પીડા પામવા લાગ્યો, ત્યારે તેને ચિંતા થઈ કે હવે મારે જીવવાનું શું પ્રયોજન છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy