SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ 36/-I-I610 193 થોડો જ હોય છે, અસુરકુમાર સંબંધી અલાબહવના વિચારમાં સૌથી થોડાં ક્રોધ સમુદ્યાતવાળા છે, કેમકે દેવો બહુ લોભવાળા હોય છે, માનાદિ થોડાં હોય છે. તેથી પણ ક્રોધવાળા થોડાં હોય છે. એ પ્રમાણે સર્વ દેવો વૈમાનિકો સુધી જાણવા. અર્થાત્ અસુરકુમાર સંબંધી અલાબદુત્વ વડે નાગકુમારદિ બધાં દેવો વૈમાનિકો સુધી કહેવા. પૃવીકાયિકના વિચારમાં સામાન્યપણે જીવપદને વિશે ભાવના કરી હતી તેમ કરવી. કેમકે તેનું સમાનપણું છે. તે રીતે તિર્યંચ પંચેન્દ્રિયો સુધી કહેવા. મનુષ્યો જીવોની પેઠે કહેવા. પરંતુ કષાય સમુદ્રની અપેક્ષાથી માન સમુ અસંખ્યાતપણાં કહેવા. હવે છોડાસ્થિક સમુઠ્ઠાતને કહે છે - * સૂઝ-૬૧૧ - ભગવાન ! છાઘસ્થિક સમુદ્યાતો કેટલા છે ? ગૌતમ! છ - વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, વૈજસ, આહાક સમુદઘાત. ભગવન / નૈરમિકોને કેટલા છા સ્થિક સમુદ્ધાતો છે? ચાર - વેદના, કષાય, મારણાંતિક, ઐક્રિયસમુદ્ધાત. અસુકુમાર સંબંધે પૃચ્છા - પાંચ છાશસ્થિક સમુદ્ધાતો છે - વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, સમાત. એકેય અને વિકવેજિજ્ય વિષયક પૃચ્છા - ત્રણ છાસ્થિક સમુ છે - વેદના, કષાય, મારણાંતિક. પરંતુ વાયુકાયિકોને ચોથો વૈક્રિય સમુ પણ છે. પંચેન્દ્રિય તિર્યંચો વિશે પૃચ્છા - તેમને પાંચ છisર્થિક સમુ છે - વેદના, કષાય, મરણાંતિક, ઐક્રિય, વૈજસ, મનુષ્યોને કેટલા છાશસ્થિક સમ છે ? છ - વેદના, કષાય, મારણાંતિક, શૈક્રિય, વૈજસ અને આહાક સમુદઘાત. * વિવેચન-૬૧૧ - સૂસ સુગમ છે. કોને કેટલા છાડાસ્થિક સમુધ્ધાતો હોય છે, એ ચોવીશ દંડકના ક્રમે કહે છે - નૈરયિકોને આદિના ચાર સમુ હોય છે - કેમકે તેઓને તૈજસ અને આહાક લબ્ધિનો અભાવ છે. અસુકુમારદિ બધાં દેવોને આહારક સિવાયના પાંચ સમુધ્ધાતો હોય છે, કેમકે તૈજસલબ્ધિ હોવાથી તૈજસ સમુહ પણ સંભવે છે. પરંતુ આહારક સંભવતો નથી. કેમકે ચૌદ પૂર્વના જ્ઞાનના અભાવે અને ભવરૂપ હેતુથી તેમને આહારકલબ્ધિનો અભાવ છે. વાયુકાય સિવાય એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને પહેલાં ત્રણ સમુધ્ધાતો છે, કેમકે તેમને વૈક્રિય, આહાક, સૈકસ લબ્ધિનો અભાવ છે, વાયુકાયિકોને પૂર્વના ત્રણ સમુદ્ર સાથે ચોથો વૈક્રિય પણ છે. કેમકે તેઓમાં બાદર પયક્તિાને વૈક્રિય લબ્ધિ સંભવે છે. પંચેન્દ્રિય તિર્યંચોને આહાક લબ્ધિ ન હોવાથી આહારક સમુદઘાત સંભવતો નથી, પણ બાકીના પાંચે સમુદ્ર હોય છે અને મનુષ્યોને છ એ સમુદ્ગાતો હોય છે. Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (99) E:\Maharaj 198 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/3 કેમકે મનુષ્યમાં સર્વ ભાવનો સંભવ છે. એમ જેને જેટલા છાલાસ્થિક સમુ છે તે કહ્યા. ધે જે સમુદ્રમાં વર્તતો જીવ જેટલા ક્ષેત્રને સમુદ્રના વશથી તે-તે પુદ્ગલો વડે વ્યાપ્ત કરે તેનું નિરૂપણ કરે છે. * સૂટ-૬૧૨ - ભગવન ! વેદના સમુઘાત વડે સમવહત જીવ વેદના સમુ કરીને જે ૫ગલો બહાર કાઢે છે, તે યુગલો વડે કેટલું ફોમ વ્યાપ્ત હોય ? કેટલું ફોમ પૃષ્ટ હોય ? ગૌતમ અવશ્ય છ દિશામાં વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર ક્ષેત્ર છે, એટલું ક્ષત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર ઋષ્ટ હોય. તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય ? કેટલાં કાળે સ્પર્શેલું હોય ? એક-બે કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય તેટલું ક્ષેત્ર એટલા કાળે વ્યાપ્ત અને સ્કૃષ્ટ હોય. તે યુગલો કેટલા કાળે બહાર કાઢે ? જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અંતમુહુર્ત કાઢે. બહાર કાઢેલા તે યુગલો હોય તે ત્યાં રહેલાં જે પ્રાણો, ભૂતો, જીવો, સત્વોને હણે, ફેરવે, કંઈક સ્પર્શ કરે, એકઠા કરે વિશેષ એકઠા કરે, પીગ કરે, કલાન્ત કરે, જીવિતથી રહિત કરે, તે જીવોને આશ્રીને તે યુગલોથી વેદના સમ તે જીવ કેટલી યિાવાળો હોય ? કદાચ ત્રણ કે ચારે કે પાંચ ક્રિયાવાળો હોય તે જીવો વેદના સમુદ્રવાળા તે જીવને આશ્રીને કેટલી ક્ષિાવાળા હોય ? ગૌતમ કદાચ ત્રણ કે ચાર કે પાંચ તે જીવ અને તે જીવો અન્ય જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય? ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળા પણ હોય. વેદના સમુ વડે સમવહત નૈરયિક આદિ જેમ જીવમાં કહ્યું. તેમ કહેવું. એમ વૈમાનિક સુધી કહેવું. એમ કષાય સમુ કહેવો. જીવ મારણાંતિક સમુદ્રઘાત કરે છે, કરીને જે યુગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત કરે ? કેટલું સૃષ્ટ હોય ? ગૌતમ / વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ તથા લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી એક દિશામાં અસંખ્યાતા યોજન જેટલું x વ્યાપ્ત અને ધૃષ્ટ હોય. તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત અને કેટલા કાળે સૃષ્ટ હોય ? ગૌતમ! એક, બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિ વડે જેટલું ફોમ વ્યાપ્ત થાય તેટલું એટલા કાળે વ્યાપ્ત હોય, એટલાં કાળ પૃષ્ટ હોય. બાકી બધું ચાવતુ “પાંચ કિયાવાળો હોય” ત્યાં સુધી પૂર્વવતુ. એ પ્રમાણે નૈરફિક પણ જાણવો. પણ લંબાઈમાં જધન્ય કંઈક અધિક હજાર યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા યોજન સુધી એક દિશામાં એટલું ક્ષેત્ર
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy