SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 2/1///492 219 ોિની સિમિત હોય યાવતુ આવા સ્થાનની પ્રજ્ઞ સાથ સાયના ન કરે અને સાધુ-સાવીનો અવગ્રહ સંબંધી આચાર છે, તેનું સંપૂર્ણ પાલન કરી સાધુ સંયમમાં યતનાવાતું બને. * વિવેચન : સચિવ પૃથ્વી સંબંધી - x * ઇત્યાદિ * x * અવગ્રહ જાણી તે ગ્રહણ ન કરે. વગેરે શય્યા અધ્યયન મુજબ જાણે. માત્ર શય્યાને બદલે અવગહ કહેવું. ચૂલિકા-૧, અદયયન-૭ “અવગ્રહપ્રતિમા ઉદ્દેશો-૧નો મુનિ દીપરતનસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ * ચૂલિકા-૧, અધ્યયન-૭, ઉદ્દેશો-૨ * ઉદ્દેશો-૧ કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના ઉદ્દેશામાં અવગ્રહ બતાવ્યો. અહીં પણ તેનું બાકીનું જ કહે છે * સૂત્ર-૪૯૩ - સાધુ પામશાળાદિ સ્થાનમાં આવગ્રહ યા), તે સ્થાના સ્વામીને યાચના કરતા કહે છે, હે આયુષ્યમાન ! આપની ઇરછાનુસાર જેટલો સમય * જેટલા માં રહેવાની આપ અનુજ્ઞા આવે તેમ રહીશું. ચાવતુ અમાસ સાધર્મિક સાધુ આવશે તો યાવતું તે પણ આ અવધિમાં રહેશે. ત્યારપછી અમે વિહાર કરીશું. અવગ્રહ લીધા પછી શું કરે ત્યાં જે ઝમણ, બ્રાહમણ અાદિના છે રાવતું ચમક આદિ હોય તેને અંદરથી બહાર ન કાટે કે બહારી અંદર ન લઈ જાય. સૂતા શમણાદિને જગાડે નહીં કે તેઓની સાથે અપિતિજનક કે પ્રતિકૂળ વર્તન કરે નહીં - વિવેચન : તે ભિક્ષુ જે ધર્મશાળાદિમાં ઉતરેલ હોય, ત્યાં પૂર્વે બીજા પણ બ્રાહ્મણ આદિ ઉતરેલ હોય અને કારણે સામાન્ય ઉપભોગવાળા તે સ્થાને ઉતર્યું પડે તો બ્રાહ્મણ આદિના છત્રાદિને અંદી બહાર ન લઈ જાય ઇત્યાદિ-સૂકાર્યમાં લખ્યા મુજબ જાણવું. * * * * - સૂગ-૪૯૪ - તે સાધુ-સાદની આમવનમાં રહેવા ઇચ્છે તો ત્યાંના જે સ્વામી કે વનપાલા હોય, તેની પાસે અવાહ યાચતા કહે, આપની ઇચ્છા હોય યાવતુ ત્યાં સુધી અહીં રહીશું. આ રીતે અનુn મેળવી નિવાસ કર્યા પછી શું કરે : (1) જો સાથ કેરી ખાવા ઇછે, પણ તે. એમ જાણે કે આ કેરીઓ ઉડા ચાવતું જીવવું યુકત છે, તો તેવી કરીને અપાસુક જાણી ન લે. () સાધુસ્સાદવી ઓમ જાણે કે કેરી ઉંડા યાવત જીવજંતુથીરહિત છે પણ તે તિક કાપેલ નથી, ટુકડા કરેલ નથી તો તેને આપાસુક જાણી ન છે () સાથસાળી જાણે કે આ કેરી જંડા યાવત જીવજંતુનીરહિત છે અને 220 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ તીન કાપેલ તથા ટુકડા કરેલ છે તો તેને પાસુક જણી ગ્રહણ કરે. () સાધુ-સાધ્વીને કેરીનો અડધો ભાગ, ચીર, છાલ, સ, ટુકડા અાદિ ખાવા કે પીવાની ઇચ્છા થાય પણ તે ઈડા યાવતું શાળાની મુક્ત હોય તો ન વે; જે તે ઈડા યાવ4 જાળાથી યુક્ત ન હોય પણ છોલેલ કે સુધારેલ ન હોય તો તેને ગ્રહણ ન કરે પરંતુ તે કંડા ચાવ4 જાળાથી યુકત ન હોય, છોલેલ તથા સુધારેલ પણ હોય તો પાસુક અને અષણીય જાણી ગ્રહણ કરે તે સાધુ-સાધી શેરડીના વનમાં રહેવા ઈચ્છે તો તેના માલિકની અનુજ્ઞા લઈને ચાવવું ત્યાં રહે. ત્યાં રહ્યા પછી શેરડી ખાવ કે પીવા ઇચ્છે તો પહેલા જાણી છે કે શેરડી છેડા ચાવ4 જાળાથી યુક્ત નથી ને ? તીજી છેડાયેલ છે કે નહીં? ઇત્યાદિ ત્રણે સુખે ઉપર મુજબ જાણવા. તે સામસાબી શેરડીનો મટાભાગ ની ગાંઠ, છાલ, સ ટુકડા ખાવા કે પીવા ઇચ્છે તો ડાદિ યુકત અદ્ર જાણે તો ગ્રહણ ન કરે, શેરડીનો મધ્યભાગ આદિ ઉડાદિ યુકત ન હોય પણ તig Bદેલ ન હોય તો પણ ગ્રહણ ન કરે. પરંતુ જે લડાદરહિત હોય, તીર્ષો છેદાયેલ હોય તો આuસુક જાણી ગ્રહણ કરે તે સાવક્સાવી લસણના વનમાં જાય તો ઉકત ગણે આલાવા જાણવા વિશેષ એ કે ત્યાં 'લસણ' કહેવું. કોઈ સાધુ-સાદdીને લસણ, લસણનો કંદ, લસણની છાલ કે ટુકડા, લસણના પાન, લસણનો રસ આદિ ખાવા કે પીવાની ઇરછા થાય ચાવવું તે જાણે કે તે કંડાદિથી યુકત છે તો ગ્રહણ ન કરે, એ રીતે oડાદિ યુકત ન હોય પણ ટુકડા કે છેદન કર્યા વિનાનું હોય તો પણ ગ્રહણ ન કરે પણ ઇંડારિરહિત હોય, છેદ+ભેદન થયેલ હોય તો પામુક અને એષણીય જાણી ગ્રહણ કરે * વિવેચન : તે ભિક્ષુ કદાય આમવનમાં ગૃહસ્થ પાસે અવગ્રહ યાચીને રહે અને કારણે આંબો ખાવાને ઇચછે તો ત્યાદિ સર્વ વિવેચન સુઝાઈ મુજબ નણવું. આમાં જે કરતા ન સમજાય તે નિશીથ સૂગના સોળમાં ઉદ્દેશાથી જાણવું. (પાન જૂf માં આ સૂક વિશે વિશેષ સ્પષ્ટતા છે આગઢ કારણે હજણ તો તેનું પ્રાયશિrd પણ “ભણીગ **માં છે.] * સૂત્ર-૪૯૫ - સાધુ-સાદની ઘર્મશાળાદિમાં અવગહ ગ્રહણ કરીને ગૃહસ્થ કે ગૃહસ્થદિના સંબંધ ઉત્પન્ન થતા દોષોથી બચે અને સાથ આ સાત પ્રતિજ્ઞા થકી વગ્રહ ગ્રહણ કરવાનું જાણે. તેમાં પહેલી પ્રતિજ્ઞા આ પ્રમાણે 1. સાધુ મenળાદિમાં વિચાર કરીને અવગ્રહ યાયે વાવ4 વિચરે. 2. હું બીજા ભિક્ષુઓ માટે ઉપાશ્રયની આજ્ઞા માંગીશ અને તેઓ દ્વારા વાયેલા ઉપાશ્રયમાં રહીશ, તે બીજી પ્રતિજ્ઞા. . હું બીજ ભિક્ષુ માટે અવાહ યાચી, પણ તેઓએ ચાયેલા સ્થાનમાં રહીશ નહીં, તેમ કોઈ સાધુ અભિગ્રહ કરે એ ત્રીજી પ્રતિજ્ઞા.
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy