SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ सिद्धान्तमहोदधौ महत्सु जायते जातु, વૃથા પ્રાર્થનાઓfધનામ્ | तथैव केवलर्षिस्त च्छिष्यो बभूव पुण्यधीः ।।१०।। पञ्चमस्तरङ्गः ખરેખર મહાનોમાં અર્થીઓની પ્રાર્થના કદી વૃથા નથી થતી. આ જ રીતે પવિત્ર મતિવાળા કેવળવિજયજી તેમના શિષ્ય થયાં. ll૧૦ના વિ.સં. ૧૯૭૭ માં ગુરુએ સ્વજન્મભૂમિ પિંડવાડાનગરે વર્ષાવાસ કર્યો. ll૧૧|| सागरर्षिनिधीन्दौ स वैक्रमेऽब्देऽकरोद् गुरुः । पिण्डवाडापुरे वर्षा વાસં નન્મપર્વે 4 T૧૧TI સ્વગુરુ દાનસૂરિજી, મુનિ રામવિજયજી, મુનિ કેવલવિજયજી અને પોતે એમ ત્યારે ચોમાસામાં ચાર ઠાણાએ વાસ કર્યો હતો. ll૧રશા. ( स्वगुरुदानसूरिश्च મુની રામવની स्वयं चेति तदोवास ક્ષ મુનવતુષ્ટયમ્ T૧૨ Tી मदाब्धिभक्तिसूर्येऽब्दे નર્ષિશ્વ તર્થવ હિ ! पुण्येनाऽऽपाऽस्य शिष्यत्वं सतां सङ्गो हि पुण्यत: ।।१३।। વિ.સં. ૧૯૦૮ માં તે જ રીતે (તેના અને સ્વગુરુના આગ્રહથી) જંબૂવિજયજી પુણ્યથી તેમના શિષ્ય થયાં. હા, સંતોનો સંગ પુણ્યથી જ મળે છે. ll૧૩. सुवर्णानयनव्याजाद् गृहाद्विनिर्गतोऽह्यसौ । स्वयं दधे मुनेर्वेष गुणातिकाञ्चनं खलु ।।१४।। ૧. ચોમાસામાં તે સોનું લેવાને બહાને ઘરેથી નીકળી ગયા હતાં. અને ગુણોથી ખરેખર સુવર્ણ કરતાં ય ચઢિયાતો એવો મુનિવેશ તેમણે સ્વયં ધારણ કર્યો હતો. l૧૪l - મુમુદાય સર્જન
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy