SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 'सिद्धान्तमहोदधौ युवासाधुगणक्षेम ફુISો ! તીર્ધદ્રર્વિતા ! ब्रह्मचर्यकनिष्ठस्य, परब्रह्मसमस्य च ।।८१।। rचतुर्थस्तरङ्गः બહાચર્યમાં નિષ્ઠ અને પરમબ્રહ્મ સમાન ગુરૂદેવની એ દીર્ધદર્શિતા હતી. જેનાથી યુવા સાધુસમુદાયની સંયમરક્ષા થઈ. l૮૧ની " હતીભભ સમાન यथा स्यात्संयमस्फाति वर्तितव्यं तथा तथा । साक्षात्कारो बभूवाऽस्मिन् નિનાજ્ઞીયા: પર્વે પાદરા “જેમ જેમ સંયમની વૃદ્ધિ થાય તેમ તેમ વર્તવું” આવી જિનાજ્ઞાનો ગુરુમાં ડગલેને પગલે સાક્ષાત્કાર થયો હતો. lcરા - તેમના કાળમાં સાધુઓના ઉપાશ્રયમાં સાધ્વીઓ તથા બેનોને વ્યાખ્યાનના સમય સિવાય આવવાનો તેમણે નિષેધ કર્યો હતો.il૮all - - स्त्रीसाध्वीनां प्रवेशे तु, श्रमणानां प्रतिश्रये। तत्कृतः प्रतिषेधोऽभूद् व्याख्यानस्याध्वनो विना ।।८३।। ( - ' श्रमणी मुख्यमात्रं च, વન્ટેતેતિ કૃતં તવા ब्रह्मचर्यसमुद्रेण, मुद्रव जिनशासनम ।।८४।। ( (સામાન્યથી) સાધ્વીઓ માત્ર મોટા સાહેબા (આચાર્યદેવ) ને જ વંદન કરે (રોજ બીજા સાધુઓને નહીં, એવું તેમણે કર્યું હતું... આવા તેઓ હતા... બહાચર્યના સમુદ્રસમા.... ખરેખર મર્યાદા જ જિનશાસન છે.ll૮૪ll કેવી બહ્મનિષ્ઠતા... કદી સાધ્વીઓને વાચના ન આપતા. સમતાના મહાસાગર સમા તેઓશ્રી વિહારાદિમાં કદી સાધ્વીજીઓને સાથે ન રાખતા.l૮૫ll. બ્રહ્મચર્ય श्रमणीभ्यो ददे नाऽसौ, વાવનાં ત્રહ્મનિષ્ઠ:I तत्सम समताम्भोधि विजहार कदाऽपि न ।।८५ ।। - -
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy