SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ?? * સિદ્ધાન્તમદાવવાનું पिण्डवाडापुरे चाऽऽसीद् ચન્તરીમુપદ્રવ: | માતા-મરિવા-સાધા, भूताविष्टा व्यचेष्टयन् ।।७६ ।। T ઘતુર્થસ્તરદ્વા: પિંડવાડા નગરમાં વ્યંતરીઓનો ઉપદ્રવ હતો. માતા, કુમારિકા સ્ત્રીઓ ભૂતાવિષ્ટ થઈને વિચિત્ર ચેષ્ટાઓ કરતી.ilo | प्रभूतैरप्युपायैः स, नाऽऽशमि वर्धितो पुनः । प्रतिष्ठायै प्रविष्टेऽस्मिन्, सर्वथाऽपि गतस्ततः ।।७७।। ઘણા ઉપાયો કરવા છતાં ઉપદ્રવ શાંત ન થયો પણ ઉલ્ટાનો વધી ગયો, પણ તેમણે પ્રતિષ્ઠા માટે પિંડવાડામાં પ્રવેશ કર્યો ત્યારથી ઉપદ્રવ જતો રહ્યો. IIool. - વૃદ્ધપણે પણ જ્યારે સામે સ્ત્રી કે સાધ્વીજી હોય ત્યારે જાણે પર્વતના ભારથી નમેલી તેમની દૃષ્ટિ કદી ઊંચી ન થતી. lo૮ll - - शैलभारनताश्चाऽऽसन्, वार्धक्येऽपि च सर्वदा ज्ञात्वाऽऽर्यायोषितो साक्ष મનુત્થિતા પુરોટ્ટેશ: ITI૭૮TT ब्रह्मचर्यमहातेजो राजितमुखमण्डलः । आर्यागच्छपतिर्नाऽभू ટુણાત્મધારિન II૭૬ IT બહાચર્યના મહાતેજથી શોભતા મુખવાળા આ ગુરૂ પોતે અધિકારી હોવા છતાં શ્રમણીગચ્છાધિપતિ ન થયા. lloell ( ( स्वपट्टभृद्यशोदेवा ચાર્યવાશ્રમીનાળ: I कृतोऽद्यापि तथैवाऽस्ति, ध्रुवो ह्यध्वा महत्कृतः ।।८०।। ચંદાવર્યમ્ તેમણે પોતાના પટ્ટધર શ્રીયશોદેવસૂરિને શ્રમણીગણ સોંપ્યો. આજે પણ આ પરંપરા છે. મહાપુરુષોએ કરેલો માર્ગ શાશ્વત હોય છે. llcoll - બહાચર્ય
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy