SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ 'सिद्धान्तमहोदधौ शीलश्वत्यं सदा धार्य, સિત્યેન કૃતં નના मलं तु भूषणं साधो િિત મૈને સાથસાર૪| चतुर्थस्तरङ्गः ‘શીલની સફેદી જોઈએ, ઉજળા વસ્ત્રોથી સર્યું મેલ તો સાધુનું ભૂષણ છે.' એવું તેઓ માનતા હતાં. ll૨૪ll विहत्याऽऽगतशिष्यस्या प्यभ्युत्थानादिके रतः । शिष्यगृहस्थपार्थेऽपि, પટ્ટાદુત્તીર્ણ વાઈટ સારી વિહાર કરીને આવતા નાના સાધુના પણ અભ્યત્થાનાદિ કરતા અને ગૃહસ્થ પંડિત કે શિષ્ય પાસે પણ પાટથી ઉતરીને શીખતા.l૨પII ददृशे लघुतायां हि, प्रभुता निर्वसेदिति । लघुमानिन एव स्यु ર્મદાન્તો પારમાર્થિ%T: TUરદ્દા તેમણે બતાવી આપ્યું કે લઘુતામાં જ પ્રભુતા વસે છે. પોતાને નાના માનનારા જ વાસ્તવિક મહાપુરુષો છે. રા ' ખંભાત નગરમાં સૂરિ પ્રેમ પર્વતિથિએ ઉપવાસ કરી ૭૨ જિનાલયોમાં દર્શન વંદના કરતા.Ilol खम्भातनगरे पर्व तिथिषुपोषितोऽभवत्। द्विसप्ततिजिनौकस्सु, दर्शनादि तथाऽकरोत् ।।२७।। दीप्यत्सद्दर्शनाहस्कृत्, ___ तीर्थस्थोऽयं मुदाऽशृणोत् । शिष्येभ्यः स्तवनश्रेणि, મૂચો મૂય: પિપાસુવારિ૮ - સમ્યગદર્શનના દેદીપ્યમાન સૂર્ય સમા સૂરિદેવ તીર્થસ્થળોમાં પ્રભુભક્તિ કરતાં શિષ્યો દ્વારા સ્તવનોની વણઝારનું પાન કરે જ જતા જાણે જનમો જનમના તરસ્યા...ll૨૮i ચારિત્રચૂડામણિતા -
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy