SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तमहोदधौ परपार्श्वे त्वसंस्पृष्ट વનં સર્વવત્ ત્નિમ્ | आहारास्वादनाद् भीतः, शृण्वन् च पञ्चसूत्रकम् ।।१९।। मोहजैत्रमहायोग भोजनमकरोद्यदा । भीतरागोरगाः सद्यो, નીવપ્રાર્દ સતાસ્તવા ર૦ના યુમન્ II चतुर्थस्तरङ्गः કોળિયાને મુખમાં બીજી બાજુ સ્પર્શાવ્યા વિના સાપની જેમ ગળી જતા અને ક્યાંક વાપરવામાં મન જતા રાગ ન થઈ જાય તેથી પંચસૂત્ર સાંભળતા.ll૧૯l એવા તેઓ જ્યારે મોહવિજયના મહાયોગસમું ભોજન કરતાં, ત્યારે ભયભીત થયેલા રાગાદિ સર્પો જીવ લઈને નાસી જતા.li૨૦II -- -- बालमुनिवरस्यात्य भ्यर्थनाद् गुटिकां गुरुः । औषधमिव जग्राह, रसनाऽऽप्नोद् रसं न तु ।।२१।। એક વાર બાળમુનિએ ખૂબ આગ્રહ કરી તેમને પીપરમીંટ વપરાવી તો તેઓ દવાની જેમ ગળી ગયાં. બિચારી જીભ... તેને રવાદ ન મળ્યો.Iરવા भक्तिमन्मुनिना क्षिप्तं तृतीयासनकं न हि । तत्सेवामाप निष्पुण्यं, કંચનયમાનુર: સારા કો’ક ભક્તિવંત મુનિ તેમના સંથારામાં ત્રીજું આસન નાખી દેતા પણ નિપુણ્ય એવું તે આસન ન ટકતું... કારણ કે ગુરૂને બે જ આસન વાપરવાનો નિયમ હતો. ll૧રના क्षालनं चात्मवस्त्राणां, પક્ષપૂર્વ વાગપિ સEL नान्वज्ञासीत् महासूरि પદ્રોડપિ મદાત:પારરૂ II મહા-આચાર્ય (ગચ્છાધિપતિ) પદ પર આરુઢ હોવા છતાં પણ આ મહામતિએ કદી પણ ૧૫ દિવસ પૂર્વે પોતાના કાપ (જયણાથી વસ્ત્ર ધોવાની ક્રિયા)ની રજા આપી ન હતી.l૨all ચારિત્રચુડામણિતા
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy