SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ शिष्यगुणानुरक्तेन गुरुणा कृतपारण: । जग्राहाभिग्रहं याव 'चित्ते वाचि क्रियायां च. साधूनामेकरूपता' । इति तु लौकिकाऽस्त्युक्ति ज्जीविकमाम्रवारणम् ।।११६।। 'चित्ते वाचि क्रियायां च. लोकोत्तरां निशम्यताम् ।।११७ ।। साधूनां गुर्वधीनता' । सत्यापिता चरित्रेण, अहो ! तद्विनयोऽहो ! तद् समर्पणम श्रीप्रेमविजयेन सा ।।११८ ।। युग्मम् ।। अहो ! भक्तिभृता वाचो 'सिद्धान्तमहोदधी बहुमानोऽपि कोऽप्यहो ! । गुर्वनुवर्तनं साधु, हो ! कृतज्ञता वरा ।। ११९ ।। साधु स्वेच्छोपमर्दनम् । समर्पणमहो ! साधु, साध्वहो ! गुरुसेवनम् ।।१२० ।। प्रथमस्तरङ्गः ५२ શિષ્યના ગુણાનુરાગી ગુરૂએ પારણું કરાવ્યું. અને ત્યારે જ તેમણે યાવજ્જીવ માટે કેરીનો अभिग्रह सर्ध सीधो. ॥११७॥ 'भन વચન અને કાયામાં સાધુઓની એકરૂપતા હોય છે.' એવી લૌકિક કહેવત છે. पाहवे लोकोत्तर उहेवत सांभजो ॥११७॥ ‘મન વચન અને કાયામાં સાધુઓની ગુરૂપરાધીનતા હોય છે. પોતાના ચરિત્રથી શ્રીપ્રેમવિજયજીએ આ સાર્થક કરી. ||૧૧૮|| अहो ! शुं तेमनो विनय ! अहो ! शुं तेमनुं जहुमान ! अहो ! लङितलरी पाशी, अहो ! डेवी परम कृतज्ञता ! ||११७|| કેવું સુંદર ગુરૂ-અનુવર્તન ! કેવું સુંદર પોતાની ઈચ્છાનું દમન ! કેવું સુંદર સમર્પણ याने डेवी सुंहर गुइसेवा ! ॥१२०॥ સમર્પણ
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy