SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કરે - - 'सिद्धान्तमहोदधौ सागरानन्दसूरिश्चो સૂરિશ્વ સંમતી | पूर्वेऽपि गुरुणा ह्यास्तां, વિસંવાવો ન ઘીમતામ્ T૧૬૨TI स्वाध्यायमग्नयोगीशो ऽपि सङ्घमङ्गलार्थकः। परार्थे प्रार्थनीयाः स्यु ને દિ સન્ત: દ્વાન T૧૬૩ / -पञ्चमस्तरङ्गः ૨૬૪ પણ સંમતિ મેળવી. ll૧૮૯-૧૯૦-૧૯૧ી. પૂ.આ. સાગરાનંદસૂરિ મ. અને પૂ. આ. ઉદયસૂરિ મ. તો પૂર્વે પણ તેમની સાથે સંમત જ હતા, હા.. બુદ્ધિમાનો માં વિસંવાદ ન જ હોય ને... ll૧૯૨ાા રવાધ્યાયમગ્નયોગી હતાં, છતાં ય સંઘમંગલના અર્થી હતાં. ખરેખર સંતજનોનો સ્વભાવ જ પરાર્થ કરાવે છે. તેમાં પ્રાર્થનાની અપેક્ષા નથી હોતી. ll૧૯૩II | - - - कारुण्यपुण्यनेत्रस्य, __ परार्थप्रविणस्य च । गौणीकृतनिजार्थस्य, સદિતરતસ્થ ઘ I૧૬૪ના जिनाज्ञाऽनन्यनिष्ठस्य सङ्घवत्सलयोगिनः । सङ्घभद्रीयकार्याणि વમૂવઃ સત્તાપ 99% T. स्थिताश्च भारते वर्षे, सूपकृताः सुसंस्कृताः । अनुभवन्ति चाद्यापि, સયા 'રિકૃપાનમ્ Iઉદ્દા. १.सु + उपकृताः કરુણારસ છલકતી પુનિત આંખો ધરાવતા, પરાર્થમાં પ્રવિણ, વકાર્યને ગૌણ કરી સંઘહિતમાં રત, જિનાજ્ઞાની અજોડ નિષ્ઠાના ધારક, સંઘ પર અપાર વાત્સલ્ય ધરાવતા આ યોગીએ કરેલાં સંઘકલ્યાણનાં કાર્યો સફળ પણ થયા. ll૧૯૪-૧૯૫ ગુરૂદેવના ઉપકારને પામેલા, શાસ્ત્રોક્ત વિધિથી સંસ્કૃત કરાયેલા સમગ્ર ભારતના ઘણા સંઘો આજે પણ તે ગુરૂકૃપાના મધુર ફળોને અનુભવી રહ્યા છે. ll૧૯ઘા - જિનશાસનસેવા -
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy