SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અંધકાર ર :- નમુત્થણની છેલ્લી ગાથામાં દ્રવ્યંજનની વંદનાનો અંધકાર છે. આંધકાર 3 - રેહંત ચેઈઆણંથી પહેલી થાય સુધી સ્થાપનાજનની વંદનાનો અંધકાર છે. દેરાસરમાં રહેલી સર્વ જિનપ્રતિમાઓને આ સૂત્રથી વંદના થાય છે. ધકાર ૪ - લોગસમાં નામંજનની વંદનાનો અંધકાર છે. એમાં વર્તમાન અવસર્પિણીના ર૪ જિનેશ્વરોના નામની સ્તવના છે. ધકાર ૫ : સવલોએ રેહંત ચેઈઆણંથી બીજી કોય સુધી ત્રણે લોકમાં રહેલા સર્વ જિનમંદિરોમાં રહેલી સર્વજિનપ્રતિમાઓની વંદનાનો અંધકાર છે. અંધકાર ૬ :- પુખરવરદીની પહેલી ગાથામાં ર૦ વિહરમાનજનની વંદનાનો અંધકાર છે. અંધકાર ૭ :- પુખરવરદીની બીજી ગાથાથી ત્રીજી થોય સુધી શ્રુતજ્ઞાનની વંદનાનો અંધકાર છે. ધકાર ૮:- સિદ્ધાણંની પહેલી ગાથામાં સિદ્ધ ભગવંતોની વંદનાનો અંધકાર છે. અંધકાર ૯:- સિદ્ધાણંની રજી, 3જી ગાથામાં શાસનપતિ વીરપ્રભુની વંદનાનો અંધકાર છે. અંધકાર ૧૦ :- સિદ્ધાણંની ૪ થી ગાથામાં નેમિનાથ ભગવાનની વંદનાનો અંધકાર છે. અંધકાર ૧૧ :- સિદ્ધાણંની છેલ્લી ગાથામાં અષ્ટાપદ તીર્થોની તથા ભિન્ન ભિg1 સંખ્યાવાળા જિનેશ્વરોની સ્તવનાનો અધિકાર છે. ધકાર ૧ર :- વેયાવચ્ચગરાણથી ૪ થી થોય સુધી સંઘની વૈયાવરણ કરનાર સમ્યગ્દષ્ટિ દેવના સ્મરણનો અંધકાર છે. આમાંથી ૧, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧ર - આ નવ અંધકારો p. જુઓ પરિશિષ્ટ ૧. (૧૭ છે Íલર્તાવસ્તરાવૃત્તિને અનુસરે કહા છે. શેષ ત્રણ-૨, ૧૦, ૧૧ અંધકારો ગીતા પૂર્વાચાર્યોની પરંપરાને આથ્રીને કહાા છે. આવશ્યકચૂર્ણિમાં પ્રતિક્રમણ અધ્યયનમાં કહ્યું છે કે ‘બાકીના અંધકારો ઈરછાપૂર્વક સમજવાના છે. તેથી ૧0 મો અને ૧૧ મો અંધકાર પણ શ્રુતસમ્મત જ છે. આવશ્યકચૂર્ણમાં જ શ્રુતસ્તવની પ્રથમ ગાણાના વિવરણમાં બીજો અંધકાર પણ અર્થથી વર્ણવ્યો છે. ભાવ રહંતની વંદના પછી દ્રવ્ય અરિહંતની વંદના ક્રમપ્રાપ્ત હોવાથી તે નમુત્થણને અંતે કહ્યો છે. જે આચરણા નિર્દોષ હોય, શઠ ગીતાર્થ પુરુષોએ આચરેલી હોય અને નિવારી ન હોય તેવી આચરણાને મધ્યસ્થ પુરુષો ‘આચરણા પણ તીર્થંકરપ્રભુની આજ્ઞા જ છે.” એવા શાળવચનાનુસારે બહુમાનર્ણાહત આદરે છે. દ્વાર ૧૩મુ - વંદનીય ૪ ૧) જિનેશ્વર ભગવંતો ૨) સિદ્ધ ભગવંતો 3) સાધુ ભગવંતો ૪) શ્રુતજ્ઞાન આ ચાર વંદન કરવા યોગ્ય છે. દ્વાર ૧૪મુ - સ્મરણીય ૧ સંઘની ક્ષા, શાસનની સેવા કરતા હોવાથી અને સમ્યગ્દષ્ટિ હોવાથી શાસનદેવતા સ્મરણીય છે. દ્વાર ૧૫મુ - જિનેશ્વર ૪ ૧) નાıજન :- જિનેશ્વર ભગવાનનું નામ એ નામંજન છે. ૨) સ્થાપનાજન :- જિનેશ્વર ભગવાનની પ્રતિમા એ સ્થાપનાજન છે. 3) વ્યંજન :- જિનેશ્વરપણાની પૂર્વેની અવસ્થામાં રહેલા અને સિદ્ધાવસ્થામાં રહેલા જિનેશ્વરના જીવો એ દ્રવ્યંજન છે. ૪) ભાર્યાજન :- વર્તમાનકાળે સદેહે વિચરતા, સમવસરણમાં બીરાજતા, દેશના આપતા જિનેશ્વર એ ભાજન છે. (૧૮)
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy