SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ એકાશનાદિ પચ્ચક્ખાણમાં આવતા પાંચ પ્રકારના ઉચારસ્થાન અને તેના ર૧ ભેદ સ્થાન ૧ - નવકારસહિત, પોરિસિ, સાઢપોરિસિ, પુરિમટ, અવક્ર, સંતપરાક્ખાણ ૮ = ૧૩ ભેદ. સ્થાન ર નિવ્વિગઈ, વિગઇ, આર્યુબલ = ૩ ભેદ. બીઆસણ, એકાસણ, એકલઠાણ = ૩ ભેદ. સ્થાન ૪ - પાણસ્સ = ૧ ભેદ. સ્થાન ૩ સ્થાન ૫ - દેશાવાસિક - ૧ ભેદ એકાસણા, બીઆસણા, એકલઠાણામાં ૫ ઉચ્ચારસ્થાન સંકેત સહિત અહીં પચ્ચકખાણનું. ૧ તુ સ્થાન ર જ સ્થાન ૩ ૪ સ્થાન - ૪ યુ સ્થાન ૫ મું સ્થાન - દેશાવાસિકનું આર્યુબલમાં પાંચ ઉચ્ચારસ્થાન - એકાસણાની જેમ જ, બીજુ ઉચ્ચારસ્થાન આબિલનું નીવિમાં પાંચ ઉચ્ચારસ્થાન - એકાસણાની જેમ જ, બીજુ ઉચ્ચારસ્થાન નિવ્લિગઈનું. તિવિહાર ઉપવાસમાં પાંચ ઉચ્ચારસ્થાન ૧ તુ સ્થાન અભત્ત કે ચઉત્થભત્ત થી ચઉતીસભત્તનું. ર જ સ્થાન સંકેત સહિત અહ્વીં પચ્ચક્ખાણનું ૩ જુ સ્થાન ૪ યુ સ્થાન ૫ મું સ્થાન વિગઈનું એકાસણામાં એકાશનનું બીઆસણામાં બીઆસણાનું એકલઠાણામાં એકલઠાણનું. પાણસનું . - પાણસનું. દેશાવર્ગાસિકનું દિવસરિમનું (પાણહારનું) ΣΕ ચÎવહાર ઉપવાસમાં બે ઉચ્ચારસ્થાન ૧ કુ સ્થાન ઉપવાસનું દેશાવર્ગાસકનું ર જુ સ્થાન ઉગ્ગએ સૂરે કે સૂરે ઉગ્ગએ પ્રારંભમાં એક જ વાર બોલાય છે અને વોસિરઈ પણ અંતે એક જ વાર બોલાય છે. વરોના પચ્ચકખાણોમાં તે બોલાતા નથી. કેમકે તેવી પૂર્વાચાર્યોથી ચાલી આવતી પરંપરા છે. જેમ બીજી વારના વાંદણામાં ‘આર્વાસાએ’ પદ ન બોલવાની પૂર્વાચાર્યોની પરંપરા છે તેમ. વિહાર ઉપવાસ કરવો હોય ત્યારે, તિવિહાર આર્યુબલ-નીવિએકલઠાણુ-એકાસણુ-બીઆસણું કરવું હોય ત્યારે, દુવિહાર એકલઠાણુએકાસણુ-બીઆસણુ કરવુ હોય અને ચિત્તભોજી હોય તો, અને એકાશનાદિ કંઈ પણ વિશેષ વ્રત વિના ચિત્ત પાણી પીતા હોય તો પાણસના છ આગાર ઉચ્ચારવા. નવકારર્સાહતનું પચ્ચક્ખાણ સાધુઓને અને શ્રાવકોને ચર્ણવહાર જ હોય છે. પોરિસી, સાઢપોરિસી,પુરિમઢ, અવજ્ર, સંકેત પચ્ચક્ખાણ એકાશન, એકલઠાણું, બીઆસણું દિવસચરમ (રાત્રી પચક્ખાણ) 90 મુનિને તિવિહાર, ચર્ણંવહાર, શ્રાવકને દુવિહાર, વિહાર, ચઊઁવહાર. મુનિને અને શ્રાવકને તિવિહાર, ચÎવહાર (અપવાદે નીવી વિહાર) મુનિને ચર્ણવહાર, શ્રાવકને દુવિહાર, તિવિહાર, રાઊઁવહાર. એકાશનાદિ વિશેષ વ્રતોમાં ચઊંવહાર જ.
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy