SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરતા નિમિત્તરૂપ બનતી હોવાથી શુદ્ધ ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ અને સ્થિર મન, વચન અને કાયયોગને પંચાચાર છે.) યોગ'નાં આલંબન કહ્યાં છે. (૩) સ્થામનાં કાર્ય-કારણ : Wામ એ યોગનું કાર્ય - કર્મક્ષય માટે તત્પરતા, વિશુદ્ધ ધ્યાનરૂપ છે. તે યોગ અને વીર્ય સક્રિયતા પ્રગટ કરવી. કરતાં વધુ સામર્થ્ય ધરાવે છે. તેમાં જ્ઞાનાદિ યોગનું કારણ - શુદ્ધ મન, વચન પાંચ આચારોના સેવન સાથે અપૂર્વ અને કાયા. ભાવોલ્લાસયુક્તવિશુદ્ધ આત્મપરિણામરૂપ (૨) વીર્યનાં કાર્ય-કારણ : વીર્ય- કારણ જ આલંબનરૂપ બને છે. શક્તિના પ્રભાવે આત્મા કર્મક્ષય માટે “અપૂર્વકરણ' (ઉપશમના-કરણ) તત્પર બનેલા પોતાના પ્રદેશોને પ્રેરિત કરતી વખતે જીવને પ્રતિ સમય અનંતગુણ કરે છે-ધક્કો મારે છે, જેથી આત્મપ્રદેશોમાં વિશુદ્ધ આત્મપરિણામ હોય છે. ‘ઉપશમ ચોંટી ગયેલા કર્મદલિકો ઊખડી જાય સમ્યક્ત્વની પ્રાપ્તિ સમયે જીવ શુભ અર્થાત્ સ્થાનભ્રષ્ટ થઇ જાય. (જેમ કર્મોન બંધ કરે છે. અશુભ કર્મઘરમાંના કચરાને દાસી મારફત બહાર પ્રકૃતિઓનું શુભમાં સંક્રમણ કરે છે, શુભ કઢાવી નાંખવામાં આવે તેમ આ સઘળી કર્મોની સ્થિતિ અને રસમાં વૃદ્ધિપ્રક્રિયા ઘટે છે.) ઉદ્વર્તન કરે છે; અશુભ કર્મોની સ્થિતિ “યોગ'ની શક્તિ કરતાં ‘વીર્યની અને રસમાં હાનિ-અપવર્તન કરે છે. શક્તિ વધુ પ્રબળ હોય છે. તેનું મુખ્ય અશુભ કર્મોને ખપાવવા તેની ઉદીરણા કારણ જ્ઞાનાદિ પાંચ આચારોનું વિશુદ્ધ કરે છે, મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ પાલન છે. કરે છે, કેટલીક શુભ પ્રવૃતિઓની નિધત્તી ‘વીર્યના આલંબન તરીકે અને નિકાચના પણ કરે છે. જ્ઞાનાચારાદિ પાંચ આચારો બતાવ્યા છે. આ રીતે વિશિષ્ટ વીર્યશક્તિ કે જેમ-જેમ પંચાચારનું પરિશુદ્ધ પાલન વિશુદ્ધ આત્મપરિણામ દ્વારા ઉપરોક્ત થાય છે, તેમ-તેમ વીર્યશક્તિની શુદ્ધિ આઠે કાર્યો થાય છે. તે વિશિષ્ટ વીર્ય કે અને પુષ્ટિ વધતી જાય છે. વિશુદ્ધ આત્મપરિણામ એ “સ્થામ’ યોગના વીર્યનું કાર્ય - કર્મદલિકોને ઊખેડી આલંબનકારણ બને છે, અર્થાત્ સ્થામ એ નાંખવા. તેનું કાર્ય છે. વીર્યનું કારણ – પંચાચારનું પરિશુદ્ધ આ સ્થામ શક્તિના પ્રભાવે આત્મા પાલન. (જ્ઞાનાચાર, દર્શનાચાર, પોતાના પ્રદેશોમાંથી છૂટા પડી ગયેલા, ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૭
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy