SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ નીચે લઇ જવાં અર્થાત્ ઊંચે ચઢેલાં થવાથી આત્મા શુદ્ધ-શુદ્ધતર બને છે. કર્મોનું અધોનયન (નીચે લઇ જવાં) એ યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, ‘પરાક્રમ' કહેવાય છે. પરાક્રમ, ચેષ્ટા, શક્તિ અને સામર્થ્યના (૬) ચેષ્ટા : જેમ તપી ગયેલા જનક જે ભિન્ન-ભિન્ન આલંબનો છે, તેનો લોખંડના ભાજનમાં રહેલું જળ સુકાઇ નિર્દેશ ગ્રંથકારે ગ્રંથના અંતમાં કર્યો છે જાય છે, તેમ પોતાના સ્થાનમાં રહેલાં અને વિસ્તૃત વિવેચન પણ ત્યાં કરવામાં કર્મોને સુકવી નાખવાં તે “ચેષ્ટા' કહેવાય આવ્યું છે. છે, અથવા નીચે ઊતરેલાં કર્મોને યોગ, વીર્ય, આદિ દ્વારા કર્મના શોષવાની ક્રિયા તે “ચેષ્ટા' કહેવાય છે. ક્ષય-ક્ષયોપશમ માટેની જે કાર્યવાહી થાય (૭) શક્તિ : તલમાંથી તેલને છૂટું છે, તે વાચક સરળતાથી સમજી શકે એ પાડવા માટે જેમ તલને ઘાણીમાં પીવે છે, હેતુથી અહીં યોગાદિનાં આલંબનો તેમ જીવ અને કર્મનો વિયોગ કરવા માટે વગેરેનો ટૂંકમાં વિચાર કરીશું. અભિમુખ થવું તે “શક્તિ' કહેવાય છે. યોગ, વીર્ય આદિનાં (૮) સામર્થ્ય : ખોળ અને તેલ જુદાં કાર્ય-કારણ ભેદનો વિચાર પાડવામાં આવે છે, તેમ કર્મ અને જીવનો (૧) યોગનાં કાર્ય-કારણ : યોગજે સાક્ષાત્ વિયોગ કરવો તે ‘સામર્થ્ય' શક્તિના પ્રભાવે આત્મા પોતાના પ્રદેશોને કહેવાય છે, અથવા આત્મપ્રદેશોમાંથી કર્મક્ષય માટે સક્રિય બનાવે છે, જેમ રાજા કર્મોને સર્વથા છૂટાં પાડવાં તે “સામર્થ્ય છે. પોતાના અધિકારીને રાજયના કાર્ય માટે વિવેચન : અનંત જ્ઞાન, દર્શન, કાર્યશીલ બનાવે. ચારિત્ર આદિ ગુણોની જેમ “વીર્ય પણ આત્મા જ્યારે અહિંસા, સંયમ અને આત્માનો એક વિશિષ્ટ ગુણ છે. તે પ્રત્યેક તપ આદિ ધર્માનુષ્ઠાનોનું શુદ્ધ આશયપૂર્વક જીવમાં ઓછાવત્તા અંશે અવશ્ય હોય છે. સેવન-પાલન કરે છે, ત્યારે તેના પ્રભાવે ‘યોગ' શબ્દથી પ્રસ્તુતમાં મોક્ષ સાથે મન, વચન અને કાયયોગની શુદ્ધિ અને જોડી આપનાર શુભ વ્યાપાર-શુભ પ્રવૃત્તિ સ્થિરતા થવાથી આત્મપ્રદેશોમાં એવા અને તેમાં પ્રેરક આત્મશક્તિ વિવક્ષિત છે. પ્રકારની નિશ્ચળતા આવે છે, જેનાથી ધ્યાન યોગમાં સ્થિરતા-નિશ્ચળતા કર્મ-ક્ષયકારી કાર્ય કરવાની તત્પરતા લાવનાર આત્મવીર્ય છે, તેનું જેટલા પ્રગટે છે. પ્રમાણમાં પ્રાબલ્ય હોય છે, તેટલા કર્મક્ષય કરવા માટેની તત્પરતામાં પ્રમાણમાં નિશ્ચળ ધ્યાન દ્વારા કર્મક્ષય મન, વચન અને કાયયોગની શુદ્ધિ અને ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૫૬
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy