SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ તેને મિત્ર બનાવવા માટે મૈત્યાદિ શુભ નીચે પાડનારો માર્ગ, આત્માની ભાવોના સતત પુટ આપવા પડે છે. તેના ઊર્ધ્વગતિને અવરોધનારો માર્ગ. પ્રભાવે જીવ માત્રમાં આત્મ તુલ્યતાની લૌકિક સુખો પાછળ મનની આંધળી દષ્ટિ ઊઘડે છે અને મન સહેલાઇથી દોટથી આત્મા નીચ-ગતિને લાયક કર્મો અશુભ વિચારોને સેવવાનું છોડી દે છે. બાંધે છે. ઇરિયાવહી'ના નિયમિત આવા અધમ વલણને પલટાવવાનો સ્વાધ્યાયથી શુદ્ધ આત્મ-દ્રવ્યનો અનુભવ સચોટ ઉપાય - ભવનિર્વેદ છે. અને કોઇ પણ પ્રસંગે નિર્મળ મન-બુદ્ધિ- ભવને વિષે વૈરાગ્ય અને આત્માને વચનનો યોગ સાહજિક બને છે. ક્રોધ વિષે રાગ એ ભવનિર્વેદનો એક અર્થ છે. તદ્દન શમીને સર્વ જીવો પ્રત્યે અલૌકિક ભવ શબ્દ ‘મૂ-મવત'માંથી બનેલો આત્મૌપમ્ય ભાવ સ્થિર રહે છે. છે. (૩) સૂત્ર-અર્થ શુદ્ધિ સૂત્રનો સ્પષ્ટ, એટલે ભવસ્થ જીવો હંમેશાં કાંઇને શુદ્ધ ઉચ્ચાર અને અર્થની સાચી સમજણ કાંઈ “થવાનું ઇચ્છતા હોય છે-વિચારતા અર્થાત્ સ્પષ્ટ પદાર્થ બોધ એ એકાગ્ર હોય છે. આ ઇચ્છા તેમજ વિચારનો ચિંતન અને ધ્યાનની ભૂમિકા સર્જે છે. વૈરાગ્ય તે તાત્ત્વિક ભવનિર્વેદ છે. (૪) ભવનિર્વેદ : આ શબ્દ ખૂબ જ જે “સ્વયંભૂ છે તેને વળી આવી માર્મિક તેમજ અર્થ-ગંભીર છે. ઇચ્છા થાય ખરી ? તેમ છતાં થાય છે, ઘણા-ઘણા પુણ્યના ઉદયે મહામુલો એ હકીકત છે. માનવભવ મેળવ્યા પછી તેનો દુરુપયોગ આ હકીકતનું ઉન્મુલન જીવનને થતો અટકાવવા માટે અને તેને સતના આત્મ-રતિવાળું બનાવવાથી થાય છે. ઉપયોગમાં પ્રવર્તાવવા માટે તેને આત્મ-રતિ પરમાત્માની ભક્તિમાં આત્મવિષયક જ્ઞાન વડે રંગવો જોઇએ. રંગાવાથી જન્મે છે. પરમાત્માની ભક્તિ “સંગ તેવો રંગ’ એ ન્યાયે આવો રંગ દ્વારા આત્મામાં રહેલો પરમાત્માનો સતુશાસ્ત્રોના સતત અભ્યાસ અને પ્રકાશ સમગ્ર જીવનને ભવનિર્વેદ-પૂર્ણ પરિશીલનથી લાગે છે. બનાવવાનું મહાન કાર્ય કરે છે. નિરંકુશ જળ નીચા માર્ગે જ ગતિ કરે ભવનિર્વેદ સિવાય મન ધ્યાનની છે, તેમ નિરંકુશ મન પણ નીચા માર્ગે ભૂમિકાએ સ્થિર રહી શકતું નથી. લૌકિક જ દોડે છે. સુખનું કોઇ એક પણ આકર્ષણ તેને જયાં આ નીચો માર્ગ એટલે આત્માને સુધી આકર્ષી શકતું હોય, ત્યાં સુધી માની ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૩૭
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy