SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરેની એકાંત વિચારધારાઓનું ચિંતન પદ, પરમપદ, સિદ્ધિ અને પરમસિદ્ધિ કરવું એ બીજા અને ત્રીજા પ્રકારની ધ્યાનમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને ધ્યેયરૂપ ચિંતામાં સમાવેશ પામે છે. બનાવી તેમનું ધ્યાન કરવાનું છે, પણ તે અસત્યને અસત્યરૂપે સમજી, તેનો ધ્યાનમાં પ્રવેશ અને સ્થિરતા પ્રાપ્ત કરવા ત્યાગ કરવાથી જીવનમાં પ્રવેશતા માટે સર્વ પ્રથમ તેમના ગુણોનું ચિંતન દષ્ટિમોહ વગેરે દોષોથી બચી જવાય છે. આદર-બહુમાનપૂર્વક થવું જોઇએ. અનેકાન્તવાદીને આ અભિગમ સુલભ છે. ચિત્તના ત્રણ પ્રકાર સમાનધર્મી કહેવાતા એવા ‘પાસસ્થા’ ધ્યાનશતક'માં ભાવના, અનુપ્રેક્ષા આદિના સ્વરૂપનો વિચાર કરવો એ અને ચિંતા એ ત્રણ પ્રકાર ચિત્તના બતાવ્યા છે. ચિંતાનો ચોથો પ્રકાર છે. ધ્યાનાભ્યાસની ક્રિયા એ ભાવના છે. આ ચિંતાથી સાધુ જીવનમાં સેવાતા ધ્યાનથી વિરામ પામેલા ધ્યાતાના ચિત્તની દોષોનું સૂક્ષ્મ જ્ઞાન થતાં તેનો ત્યાગ ચેષ્ટા-જે અનિત્યત્વાદિ બાર ભાવનાત્મક સરળતાથી થાય છે. હોય છે, તે અનુપ્રેક્ષા છે. આ બંનેથી - પાંચમી ચિંતામાં સમ્યગ્દષ્ટિ, છઠ્ઠી અલગ પ્રકારની મનની ચિંતનાત્મક ચિંતામાં દેશવિરતિ અને સાતમી ચિંતામાં પ્રવૃત્તિ એ ચિંતા છે. સર્વવિરતિધર સાધુ ભગવંતો, કેવળી ‘બૃહત્ કલ્પ ભાષ્યમાં અને ભગવંતો તથા સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું ધ્યાનશતક'માં બતાવેલી વ્યાખ્યાથી ચિંતન કરવાનું હોય છે - અર્થાત “ચિંતાનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજી શકાય સમ્યગ્દષ્ટિ દેવ-મનુષ્ય વગેરેના શમ, છે કે જીવ આદિ તત્ત્વોની વિચારણાઓ સંવેગ આદિ ગુણોનો વિચાર કરવો એ ‘ચિંતા” સ્વરૂપ છે. પાંચમી ચિંતા છે. દેશવિરતિધર શ્રાવકના ઉપર બતાવેલી સાત પ્રકારની ચિંતા – ગુણોનો વિચાર કરવો એ છઠ્ઠી ચિંતા છે શ્રુતજ્ઞાનરૂપ હોવાથી તેના દ્વારા સમસ્ત અને પંચ પરમેષ્ઠી ભગવંતોના ગુણોનું દ્વાદશાંગીનું ચિંતન કરવાનું ગર્ભિત સૂચન ચિંતન કરવું એ સાતમી ચિંતા છે. સાધકને મળે છે. આ રીતે ઉત્તમ વ્યક્તિઓના ગુણોની ધ્યાનની પૂર્વે ધ્યેયના સ્વરૂપનું અનુમોદના, આદર-બહુમાનપૂર્વક થવાથી વારંવાર ચિંતન કરવાથી ચિત્ત ધ્યેયમાં ચિંતકમાં પણ તેવા ગુણોનું પ્રગટીકરણ સ્થિર બને છે અને તે સ્થિરતા વધતાં થાય છે, કારણ કે ગુણરાગ એ ધ્યાનનો પ્રારંભ થાય છે. ધ્યાનસાધનામાં ગુણપ્રાપ્તિનો ઉત્તમ માર્ગ છે. સાધક ક્રમશઃ આગળ વધતો જાય છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૯
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy