SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કરવું તે ‘તત્ત્વચિંતા' છે અને (૫) નારકી, તિર્યંચ, મનુષ્ય અને ધ્યાન આદિ ૨૪ ભેદોનું ચિંતન કરવું દેવતાઓમાં અવિરતસમ્યગ્દષ્ટિજીવો હોય, તે “પરમતત્ત્વચિંતા” છે. તેઓના (નિર્મળ શ્રદ્ધાદિ ગુણોના) સ્વરૂપનું (૨) મિથ્યાત્વ, સાસ્વાદન તથા ચિંતન કરવું તે ચિંતાનો પાંચમો પ્રકાર છે. મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનકમાં રહેલા ગૃહસ્થોના (૬) મનુષ્યોમાં જે દેશવિરત વિપર્યતાદિ સ્વરૂપનું ચિંતન કરવું તે સમ્યગ્દષ્ટિ હોય તેઓના (અણુવ્રતાદિ ચિંતાનો બીજો પ્રકાર છે. ગુણોના) સ્વરૂપનું ચિંતન કરવું તે (૩) ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયા- ચિંતાનો છઠ્ઠો પ્રકાર છે. વાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનય- (૭) છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકથીપ વાદી એમ ૩૬૩ પાખંડીઓનાં સ્વરૂપનું (પ્રારંભી) ચૌદમા અયોગી કેવલી ચિંતન કરવું તે ચિંતાનો ત્રીજો પ્રકાર છે. ગુણસ્થાનકો સુધીના (નવ પ્રકારના) (૪) પાર્થસ્થ (પાસત્થા) આદિ સર્વવિરતિધર મુનિઓના તેમજ પંદર પોતાના યૂથ (વર્ગ)ના સાધુઓનું સ્વરૂપ પ્રકારના “અનંતરસિદ્ધ' અને અનેક ચિંતવવું તે ચિંતાનો ચોથો પ્રકાર છે. પ્રકારના “પરંપર સિદ્ધો’ના સ્વરૂપનું ૧. ૨૪ ધ્યાન આદિનું સંક્ષિપ્ત સ્વરૂપ : જુઓ ગ્રંથપરિચય. ૨. મિથ્યાત્વ ગુણસ્થાનકમાં તત્ત્વનો વિપર્યાસ હોય છે. સાસ્વાદન ગુણસ્થાનકમાં સમ્યકત્વનો કંઇક સ્વાદ હોય છે. મિશ્ર ગુણસ્થાનકમાં તત્ત્વ તથા અતત્ત્વ બંને પ્રત્યે ઉદાસીનતા હોય છે. આ અંગેના વિશેષ સ્વરૂપ માટે ‘કર્મગ્રંથ' આદિ ગ્રંથોનું અવલોકન-અવગાહન કરવું. ક્રિયાવાદી વગેરે ૩૬૩ પાખંડીઓનું વિશેષ સ્વરૂપ જાણવા જુઓ : પરિશિષ્ટ નંબર ૪. ૪. પાસત્યાદિનું સ્વરૂપ જુઓ : પરિશિષ્ટ નંબર ૫ ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ જુઓ : પરિશિષ્ટ નંબર ૬. ૬. ૧૫ પ્રકારનાં અનંતર સિદ્ધોનાં તથા અનેક પ્રકારનાં પરંપર સિદ્ધોના ભેદોનું સ્વરૂપ “પન્નવUT સૂત્ર'માં નીચે મુજબ જણાવેલું છે : (ચાલુ-પૃ. ૧૬૭). આત્મા જે સમયે મોક્ષમાં જાય છે, તે સમયે અનંતરસિદ્ધ કહેવાય છે, ત્યાર પછીના સમયમાં એ જ આત્મા પરંપરસિદ્ધ કહેવાય છે. મુક્તાત્માઓના બે ભેદ છે : (૧) અનંતર સિદ્ધો, (૨) પરંપર સિદ્ધો. અનંતર સિદ્ધોના ૧૫ ભેદ છે : (૧) તીર્થસિદ્ધ, (૨) અતીર્થસિદ્ધ, (૩) તીર્થંકરસિદ્ધ, (૪) અતીર્થંકરસિદ્ધ, (૫) સ્વયંબુદ્ધસિદ્ધ, (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ, (૭) બુદ્ધબોધિતસિદ્ધ, (૮) સ્ત્રીલિંગસિદ્ધ, (૯) પુરુષલિંગસિદ્ધ, (૧૦) નપુંસકલિંગસિદ્ધ, (૧૧) સ્વલિંગસિદ્ધ, (૧૨) અન્યલિંગસિદ્ધ, (૧૩) ગૃહિલિંગસિદ્ધ, (૧૪) એકસિદ્ધ, (૧૫) અનેકસિદ્ધ. ૭. પરંપરસિદ્ધો અનેક પ્રકારના છે : અપ્રથમ સમયસિદ્ધ, કિસમયસિદ્ધ, ત્રિસમયસિદ્ધ, ચતુઃસમયસિદ્ધ ઇત્યાદિ યાવત્ સંખ્યાત સમયસિદ્ધ, અસંખ્યાત સમયસિદ્ધ અને અનંત સમયસિદ્ધ. - પન્નવUT સૂત્ર', ૭-૮. ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૭
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy