SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ ઉપાધ્યાયનું અને આકાશ તત્ત્વ એ ઉત્તમોત્તમ એવા પુરુષ-રત્નના ધ્યાનનું સાધુનું પ્રતીક હોવાથી - આ પાંચે પરમ રહસ્ય બતાવવામાં આવ્યું છે. તત્ત્વોના વર્ગોને અનુરૂપ પંચપરમેષ્ઠીઓનું માતા અને પુત્ર બંનેના પરસ્પરધ્યાન કરવાનું હોય છે. અવલોકનની મુદ્રાએ તેમનું ધ્યાન કરવાનું (૭) તીર્થકર માતૃવલય સૂચન અત્યંત મહત્ત્વપૂર્ણ જણાય છે. • મૂળ પાઠ : ત્રણે જગતમાં માતાને પુત્ર પ્રતિ परस्परावलोकन અજોડ વાત્સલ્ય અને પુત્રને માતા તરફ વ્યપ્રવીગાનુજોતતીર્થરમા અવિહડ પ્રેમ - પરમભક્તિ : તે બંનેની ૨૪ વયમ્ || ૭ |. પરાકાષ્ઠા દર્શાવવા માટે જ જાણે આવી અર્થ : જેઓ પરસ્પર અવલોકન મુદ્રાનું ધ્યાન બતાવવામાં આવ્યું હોય કરવામાં વ્યગ્ર છે, તેમજ જેમણે ડાબા એમ લાગે છે. ઢીંચણ ઉપર પોતાનાં બાળકો-તીર્થકરોને ધ્યાતાના હૃદયમાં જગતના સર્વ જીવો બેસાડેલા છે, તેવી ચોવીસ તીર્થકરોની પ્રત્યે વાત્સલ્યભાવ અને ગુણી પુરુષો માતાઓ (આકૃતિઓ)ની સ્થાપના સાતમા પ્રત્યે ભક્તિભાવ, પ્રમોદભાવ પ્રગટાવવા વલયમાં કરવામાં આવે છે. માટે આ ધ્યાન પ્રકૃષ્ટ સાધન છે. વિવેચન : સાતમા વલયમાં ચોવીસ જેવા પ્રકારનું ધ્યેય હોય છે, તેના તીર્થકરની માતાઓ તીર્થકર સ્વરૂપ ધ્યાનથી ધ્યાતા પણ તે જ સ્વરૂપને પામે છે. ૨ પોતાના પુત્રને ખોળામાં-ડાબા ઢીંચણ પ્રસ્તુતમાં ધ્યેયરૂપે પરમ વાત્સલ્યને ઉપર બેસાડીને પરસ્પર એકબીજા સામે- ધરનારી જગન્માતા સ્વરૂપ તીર્થકરની દષ્ટિમાં દષ્ટિ મેળવીને, અવલોકન કરતા માતા છે અને તેમના પ્રતિ અવિહડ એવા ચોવીસ તીર્થંકર પરમાત્માઓ અને ભક્તિ ધરનાર સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા તેમની માતાઓની સ્થાપના કરવામાં છે. પરસ્પરનાં અપૂર્વ વાત્સલ્ય અને આવી છે. ભક્તિભાવને અભિવ્યક્ત કરતી આ આ વલય “રૂપસ્થ-ધ્યાન’નું દ્યોતક મુદ્રાના ધ્યાનથી સાધકના હૃદયમાં પણ છે. તેમાં જગતના સર્વશ્રેષ્ઠ પુરુષ-રત્નને વાત્સલ્ય અને ભક્તિગુણનું પ્રગટીકરણ જન્મ આપનાર માતા અને લોકમાં સહજ રીતે અવશ્ય થાય છે. ૧. નન્ન: સિદ્ધર્તન: સૂરિઃ તિઃ પરે વાયુ: | साधुयॊमेत्यन्तर्मण्डलतत्त्वानुजं सदृग् ध्यानम् ॥ - ‘મંત્રરીન હસ્ય', રસ્તો. રૂ૬૦. ૨. ઉક્ત મુદ્રાએ નાભિકમળ ઉપર નજર ઠરે છે. એટલે સમગ્ર દેહમાં અપૂર્વ આહ્વાદ લહેરરૂપે ફેલાય છે, જે માતાના અમાપ વાત્સલ્યનું પરિણામ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૨
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy