SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્ય હોવા છતાં પ્રવાહની અપેક્ષાએ તીર્થકર અને ગણધર ભગવંતોને તે અનાદિ છે, એટલે કે વિવિધ જીવોમાં પણ સ્તુત્ય અને નમનીય હોવાથી તે સદા વિદ્યમાન હોય છે. શ્રુત' - એ ઇષ્ટદેવતા છે.' મંત્રટીવાદીઓ પણ માતુ કાવર્ણ- ધર્મ-કર્મનો સમગ્ર વ્યવહાર ન્યાસને ઘણું જ મહત્ત્વ આપે છે. વર્ણમાળાના આધારે ચાલે છે. ધર્મની | સર્વ પ્રકારની મંત્રા-જપાદિની પ્રત્યેક સાધના-જાપ, ધ્યાન, સ્વાધ્યાય, સાધનામાં માતૃકા-લિપિના ન્યાસ વિના સ્મરણ, સ્તુતિ, સ્તોત્ર, ચિંતન, મનન, જે કાંઈ કરવામાં આવે, તે સર્વ નિષ્ફળ અનુપ્રેક્ષા અને ભાવના આદિમાં પણ જાય છે, માટે સર્વ સાધકોએ મંત્ર- વર્ણમાળાનો જ પ્રયોગ થાય છે. જપાદિમાં વર્ણ-માતૃકાનો ન્યાસ અવશ્ય આ રીતે વર્ણ-માતૃકાની મહાનતા, કરવો જોઇએ. વ્યાપકતા અને પૂજયતા હોવાથી, શ્રુતજ્ઞાનમાં અક્ષરની પ્રધાનતા છે. ધ્યાનસાધનામાં પણ તેનું આગવું સ્થાનતે અક્ષર સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને માન છે. લધ્યક્ષર - એમ ત્રણ પ્રકારના છે. તેમાં (૫) પરમાક્ષર’ અને ‘અક્ષર’ વલય સંજ્ઞાક્ષરને (બ્રાહ્મી-લિપિને) “ભગવતી પછી ‘નિરક્ષર’ વલયનું વિધાન એ સૂત્રોમાં પણ “નમો વંમ તિવીણ' પદ સાધકને ચરમ અને પરમ ધ્યેય રૂપ દ્વારા નમસ્કાર કરવામાં આવેલ છે. નિરક્ષર આત્માના શુદ્ધ સ્વરૂપની બ્રાહ્મીલિપિ, વર્ણાવલી – એ દ્રવ્યશ્રત અનુભૂતિ-પ્રાપ્તિ કરવાનું સૂચન કરે છે. છે અને તે ભાવશ્રતનું કારણ છે. તીર્થંકર “ધ્યાન” અને “પરમ ધ્યાન' સિવાયના ભગવંતો, ગણધરો અને કેવળી ભગવંતો શેષ બાવીસે પ્રકારનાં ધ્યાનોનો અંતર્ભાવ પણ આ વર્ણાવલી વડે જ ધર્મ-દેશના આ વલયમાં કરવામાં આવ્યો છે. આપી સમગ્ર વિશ્વને પાવન કરે છે, ભવ્ય ‘નિરક્ષર વલય'માં મુખ્યતયા વાણી જીવોને મોક્ષનો માર્ગ બતાવે છે. (અક્ષર) અને મનથી અગોચર એવા १. 'णमो सुअस्स'त्ति नमस्कारोऽस्तु श्रुताय द्वादशाङ्गीरूपाऽर्हत्प्रवचनाय-श्रुतमिष्टदेवतैव, अर्हतां नमस्कारणीयत्वात्, सिद्धवत् नमस्कुर्वन्ति च श्रुतमर्हन्तः 'नमस्तीर्थाय' इति भणनात् तीर्थं च श्रुतं संसारसागरोत्तरणाऽसाधारणकारणत्वात् । અર્થ : શ્રુતને નમસ્કાર હો. શ્રુતને-દ્વાદશાંગી રૂ૫ અહ પ્રવચનને નમસ્કાર થાઓ. શ્રુત ઇષ્ટદેવતા જ છે. કારણ કે શ્રુત સિદ્ધની જેમ, અહંન્તોને નમસ્કરણીય છે અને “તીર્થને નમસ્કાર હો' - એ પ્રમાણે બોલીને અહંન્તો શ્રતને નમસ્કાર કરે છે. સંસાર સાગરને તરવામાં મુખ્ય કારણ હોવાથી શ્રુત - એ તીર્થ છે. - “શ્રી મનાવતીસૂત્ર', શતક છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૬૦
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy