SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશાંગી એ જિનરાજની આજ્ઞા છે સર્વ પ્રક્રિયાઓ પણ અનક્ષર ધ્વનિ રૂપ અને તેનો સાર ધ્યાન છે." હોવાથી તે સર્વનો અંતર્ભાવ ‘અનક્ષરઆજ્ઞાવિચય” આદિ અક્ષરોના ન્યાસ શ્રુત'માં થઇ જાય છે. ‘હઠયોગદ્વારા આજ્ઞાનું સ્મરણ-ચિંતન થતું હોવાથી પ્રદીપિકા’માં પણ લય પ્રાપ્તિના સવા આપણા ઉપર તેના દ્વારા થયેલા અનહદ કરોડ સાધનોમાં ‘નાદાનુસંધાન’ને મુખ્ય ઉપકારો પ્રતિ કૃતજ્ઞભાવ પ્રગટ થાય છે. સાધન તરીકે વર્ણવ્યું છે. “આજ્ઞાવિય' આદિ તેત્રીસ અક્ષરો – “ક્રસસિયં નીસિયં' - આ ગાથામાં એ શુભ-ધ્યાનના વાચક હોવાથી શુભ નિર્દિષ્ટ શ્વાસ-ઉચ્છવાસ આદિ વ્યવહારમાં હોય છે, તેથી તેને “શુભાક્ષર' કહેવામાં પણ સહુ કોઇને અનેક્ષર-શ્રુત’ રૂપે આવે છે. અનુભવ સિદ્ધ છે. (૨) શુભાક્ષરવલય પછી અનક્ષર કેટલીક વાર માણસ કોઇ પણ શબ્દનો શ્રતવાચક “સિયં નીસિયં' વગેરે પ્રયોગ કરવાનું ટાળીને બંધ મોઢે ખોંખારો પાંત્રીસ અક્ષરોનો વાસ કરવાનું વિધાન ખાઇને કે હુંકારો કરીને પોતાની હાજરી છે. એ “અક્ષર ધ્યાન’ કરતાં “અનક્ષર છે, એ હકીકતને વ્યક્ત કરે છે. આવું વર્તન ધ્યાન’ની અત્યંત શ્રેષ્ઠતાને સૂચવે છે અને “અનક્ષર-શ્રુત’ના મહિમાને સૂચવે છે. અક્ષર ધ્યાન”માંથી “અનક્ષર ધ્યાન”માં “અક્ષર’ કરતાં વધુ શક્તિશાળી ‘અનક્ષર” જવાની પ્રેરણા આપે છે. કારણ કે તે છે આ એ હકીકત પુરવાર કરે છે. પ્રત્યેક અક્ષર (વણ)માં અનાહત નાદને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. તે નાદ મેં જિંદૈ તેં ઇત્યાદિ એકવીસ અક્ષરોના જ વણનો આત્મા છે; વણ-અક્ષરો તેનું ન્યાસ દ્વારા પરમ-પદે પ્રતિષ્ઠિત થયેલા બાહ્ય સ્વરૂપ છે. નાદને ઉત્પન્ન કરનાર પાંચ પરમેષ્ઠી ભગવંતોનું સ્મરણ થાય છે. પ્રાણ છે, જે શ્વાસોચ્છવાસ રૂપ છે. 4 થી ૮ સુધીના બાવન અક્ષરોમાંથી આ રીતે ‘અનક્ષર-શ્રુત' ધ્વન્યાત્મક નવકાર-મંત્રની સંયોજનામાં વપરાયેલા છે. યોગશાસ્ત્રોમાં “અનાહત” નાદથી અડસઠ અક્ષરો, એ સર્વશ્રેષ્ઠ અને ઓળખાતી આત્માની દિવ્ય શક્તિ પણ સર્વશ્રેયસ્કર અક્ષરો છે. જેમાં ચૌદ પૂર્વનો ધ્વનિ-સ્વરૂપ છે, નાદ રૂપ છે. સાર સમાયેલો છે. સર્વ મંત્ર, તંત્ર, યંત્ર નાદાનુસંધાન દ્વારા આત્માનુસંધાનની અને વિદ્યાના બીજાક્ષરો છૂપાયેલા છે. १. तस्मात् सर्वस्य सारोऽस्य द्वादशाङ्गस्य सुन्दरः । ધ્યાનયોગ: પ શુદ્ધઃ સ દિ સાધ્યો મુમુક્ષT II - ‘૩૫મિતિમવપ્રપશી થા', . ૮, સ્નો. ૭૨૧. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫૭
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy