SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (પ) પાંચમું ‘નિરક્ષરવલય’ છે. પરમાત્માના આ પંચ-કલ્યાણક આદિ પ્રસંગે ધ્યાનના ચોવીસ ભેદોમાંથી પ્રથમના અપૂર્વ ભક્તિ કરનારા ભક્તાત્મા ૬૪ બે ભેદ “ધ્યાન’ અને ‘પરમ ધ્યાન’નો ઇન્દ્રો, પ૬ દિકુમારીઓ તથા સ્થાવર નિર્દેશ પ્રથમ “શુભાક્ષર વલય'માં થઈ જંગમ તીર્થો વગેરેનો વ્યાસ (સ્થાપના), ગયો હોવાથી ધ્યાનના શેષ બાવીસ ચિંતન અને ધ્યાન કરવાનું વિધાન છે અને ભેદોનો ન્યાસ આ પાંચમાં વલયમાં તે બધાં જ જિનશાસનનાં અંગભૂત છે. કરવામાં આવે છે. ધ્યાનની આ પ્રક્રિયાઓ જેટલી વિવેચન : “માત્રા” ધ્યાનનો યથાર્થ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી છે, તેટલી જ અભ્યાસ થઈ ગયા પછી ‘પરમમાત્રા'નું અર્થગંભીર પણ છે. ગીતાર્થ, ધ્યાન સુગમ બને છે. અનુભવજ્ઞાની મહાપુરુષો જ એનાં “માત્રામાં સમવસરણસ્થિત તીર્થકર વાસ્તવિક રહસ્યો ઉકેલી શકે તેમ છે, પરમાત્મા સાથે અભેદભાવ પામેલા સ્વ- તેમ છતાં એ મહાપુરુષોના અનુગ્રહના આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે, ત્યારે પ્રભાવે, સ્વ-ક્ષયોપશમ અનુસાર તેને પરમમાત્રામાં ચોવીસ વલયોના સમજવા આ સ્વલ્પ પ્રયાસ છે. પરિવેઝન દ્વારા તીર્થ સાથે અભેદભાવને અક્ષર ન્યાસની મહત્તા : પામેલ સ્વ-આત્માનું ધ્યાન કરવાનું હોય છે. પ્રત્યેક ધ્યાન-પ્રક્રિયામાં ‘અક્ષર તીર્થના મુખ્ય ત્રણ અર્થો છે : (૧) જાસ'ની સર્વ પ્રથમ અગત્ય દર્શાવે છે, દ્વાદશાંગી, (૨) ચતુર્વિધ સંઘ અને (૩) તે હેતુસર પ્રસ્તુતમાં પણ પ્રથમનાં પાંચ પ્રથમ ગણધર - આ ત્રણે પ્રકારના વલયોમાં “અક્ષર-ન્યાસ’નું જ વિધાન તીર્થની ઉત્પત્તિ, તીર્થંકર પરમાત્માની કરવામાં આવ્યું છે. ધર્મ-દશનાથી જ થાય છે. (૧) પ્રથમ ‘શુભાક્ષર-વલય'માં “પરમમાત્રામાં નિર્દિષ્ટ ચોવીસે આજ્ઞાવિચય આદિ ચાર પ્રકારનાં ધર્મવલયોમાં મુખ્યતયા શ્રુતજ્ઞાન-દ્વાદશાંગી, ધ્યાનનાં અને પ્રથમ શુક્લ-ધ્યાનના ચતુર્વિધ સંઘ, ગણધર ભગવંતો, તીર્થકર વાચક તેત્રીસ અક્ષરોનો ન્યાસ કરવાનું ભગવંતો, તેમનાં માતા-પિતા તથા કહ્યું છે. તેના દ્વારા દ્વાદશાંગી (શ્રુતજ્ઞાન) તીર્થરક્ષક અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી. તીર્થકર રૂપ તીર્થનું સ્મરણ થાય છે. १. तित्थं पुण चाउवण्णे समणसङ्के पढमगणहरे वा । - ‘આંતવિસ્તરી', પૃ. ૭૬ तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थं, तच्च प्रवचनाऽऽधार: चतुर्विधः सङ्घः, प्रथमणधरो वा । - ‘પ્રવચન દ્વાદશા'. ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫૬
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy