SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ તે ધ્યાનનો આકાર - પ્રથમ “મરિ સર્વ પ્રકારે શુદ્ધ અને સ્પષ્ટ હોય છે. તેથી તદ્રુપતા’ ‘મારામાં તે પરમાત્મરૂપ છે' તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે. અને પછી “સ પત્ર અદમ્' ‘તે જ હું છું' • દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ : એવો હોય છે. “કવિ તદ્રુપતા' એ ગુણ અને પર્યાયોના આધારને ‘દ્રવ્ય ‘તસ્થતા-સમાપત્તિ’ છે અને “ ઇવ કહે છે તથા ‘દ્રવ્ય'ના જ્ઞાનાદિ વિશેષણોને કમ્' એ ‘તદેજનતા-સમાપત્તિ’ છે. “ગુણ” કહે છે અને એક સમય માત્ર • આગમિક દૃષ્ટિએ લય-પરમલય : કાળના પ્રમાણથી ચૈતન્ય આદિની આગમની દૃષ્ટિએ ‘લય’માં અરિહંત પરિણતિના ભેદોને “પર્યાય' કહે છે. પરમાત્માના શુદ્ધ-દ્રવ્ય-ગુણ-પયયનું સર્વતઃ વિશુદ્ધ એવા તે અરિહંત ધ્યાન થાય છે અને ‘પરમલયમાં તેમના પરમાત્માના સ્વરૂપમાં લીન થયેલો ધ્યાનોવેશના પ્રભાવે સ્વ-દ્રવ્ય-ગુણ- ધ્યાતા દ્રવ્ય-ગુણ-પર્યાયમય નિજ આત્માને પર્યાયનું ધ્યાન થાય છે. પોતાના મનથી જાણી લે છે, તે આ અરિહંત પરમાત્માના શુદ્ધ સ્ફટિક પ્રમાણે - સમાન નિર્મળ સ્વરૂપના ધ્યાનથી પ્રથમ ‘આ ચેતન (આત્મા) છે – એવો જે પરમાત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન અન્વય તે ‘દ્રવ્ય છે. અન્વયને આશ્રિત અને પછી ધ્યાતામાં નિશ્ચયથી રહેલા રહેલું “ચૈતન્ય' એવું જે વિશેષણ તે દ્રવ્ય, ગુણ, પર્યાયના સાદૃશ્યનું જ્ઞાન ગુણ છે અને એક સમય માત્રની થાય છે. તે પછી પરમાત્મા અને મર્યાદાવાળું જેનું કાળ-પરિમાણ હોવાથી ધ્યાતાના આત્માનો અભેદ છે - એવી પરસ્પર પરાવૃત્ત એવા જે અન્વય અને બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેના વ્યતિરેકો, તે “પર્યાયો’ છે કે જેઓ કહ્યું છે કે - “જે (આત્મા) અરિહંત ચિદ-વિવર્તની (આત્માની પરિણમનની) પરમાત્માને દ્રવ્ય, ગુણ, પર્યાયથી જાણે છે, ગ્રંથિઓ છે. તે આત્માને જાણે છે અને તેનો મોહ ખરેખર હવે એ રીતે નિકાલિક આત્માને પણ નાશ પામે છે; કારણ કે બંને આત્મા- એક કાળે કળી-જાણી લે તો તે ધ્યાતાનો જીવ ઓમાં નિશ્ચયથી કોઇ તફાવત નથી.' ચિવિવતોને (જ્ઞાનાદિ ગુણોના અરિહંત પરમાત્માનું સ્વરૂપ, છેલ્લા પર્યાયોને) ચેતન-તત્ત્વમાં સંક્ષેપીનેતાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક સમાવીને ચૈતન્ય (વિશેષણ)ને પણ १. जो जाणदि अरिहंते दव्वत्त-गुणत्त-पज्जवत्तेहिं ।। सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥ - 'प्रवचनसार', गाथा ८० ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪૭
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy