SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ તેવી રીતે અરિહંતાદિના અનન્ય શરણરૂપ રોપથી અને પરમાત્માના ‘અભેદારોપથી ચિત્ત પ્રણિધાનથી ધ્યાતાનો આત્મા પણ નિઃસંશય “સમાપત્તિ’ કહી છે. અરિહંત પરમાત્મા સાથે લય પામી, અહીં “તાશ્ય” એટલે અંતરાત્માને દીર્ઘકાળ સુધી એકતાનો અનુભવ કરી શકે વિષે પરમાત્માના ગુણોનો “સંસર્ગારોપ” છે અને તજ્જન્ય “અભેદ-પ્રણિધાનના અને “તદંભનત્વ' એટલે અંતરાત્મામાં યોગે પોતાના આત્મસ્વભાવમાં સહજ પરમાત્માનો ‘અભેદારોપ”. રીતે લયલીન બની શકે છે. આ ધ્યાનનું ફળ સમાધિ છે અને તે (૧) “સંભેદ-પ્રણિધાન’ એટલે “અહં અત્યંત વિશુદ્ધ છે. તે સમાપત્તિથી પ્રકૃષ્ટ આદિ ધ્યેય સાથે ધ્યાતાનો સર્વતઃ ભેદ પુણ્યપ્રકૃતિરૂપ તીર્થંકર નામકર્મનો બંધ સંબંધ હોવો. એટલે કે “અહં આદિ થાય છે અને પછી તીર્થંકરના ભવમાં પદમાં ધ્યાતા પોતાના આત્માનો ન્યાસ ચ્યવન, જન્મ આદિ કલ્યાણકો પ્રસંગે (સ્થાપન) કરી તેનું ચિંતન કરે. ક્રમશઃ તે તીર્થકર નામકર્મની અભિવ્યક્તિ (૨) “અભેદ-પ્રણિધાન'નો અર્થ છે - અર્થાત્ જિન-નામકર્મનો ઉદય થાય છે. ૨ પરમ જ્યોતિ સ્વરૂપ પરમાત્માનું આત્મા જેમ નિર્મળ સ્ફટિકમાં પ્રથમ બાહ્યસાથે અભેદરૂપે ધ્યાન કરવું. “વયં સેવો પદાર્થનું પ્રતિબિંબ પડે છે અને પછી મૂત્વી રેવં ધ્યા’ સ્વયં દેવરૂપે ભાવિત સ્ફટિક તે વર્ણાદિવાળો બની જાય છે, થઇ દેવનું - પરમાત્માનું ધ્યાન કરો. તેમ અહીં નિર્મળ આત્મામાં પ્રથમ • યોગની દૃષ્ટિએ લય-પરમલય : પરમાત્મ-સ્વરૂપ, ધ્યાન દ્વારા ઉપસ્થિત યોગની દષ્ટિએ ‘લય’ એ “સમાપત્તિ- થાય છે અને પછી તે આત્મા જ સમાધિ' સ્વરૂપ છે. પરમાત્મ-સ્વરૂપ થઇ જાય છે. આમાં મે “ તાથ્ય” અને પ્રથમની સ્થિતિને ‘તસ્થતા-સમાપત્તિ' પરમલય’માં ‘તરંજનતા’ સમાપત્તિનો અને બીજી સ્થિતિને ‘તરંજનતા-સમાપત્તિ અંતર્ભાવ થયેલો છે. કહેવામાં આવે છે. તે સમાપત્તિ વૈજ્ઞાનિક ઉત્તમ મણિની જેમ ક્ષીણવૃત્તિવાળા સંબંધ વિશેષ છે અને તે સંબંધ વિશેષ, સાધકને, પરમાત્માના ગુણોના “સંસર્ગો- ધ્યાન સમયે ભાસિત થાય છે. ૧. મરિવામિનાતસ્ય ક્ષીનવૃત્તેરસંશયમ્ | तात्स्थ्यात्तदञ्जनत्वाच्च समापत्तिः प्रकीर्तिता ॥ - ‘gāશક્કત્રિશિક્ષ-યોગવતાર જ્ઞાત્રિશિક્ષા', áો. ૨૦. ૨. આપત્તિશ તતઃ પુણ્યતીર્થHવન્યતઃ तद्भावाभिमुखत्वेन संपत्तिश्च क्रमात् भवेत् ॥ - 'ज्ञानसार-ध्यानाष्टक' श्लो. ४ ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૪૬
SR No.008965
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherKalapurnsuri Sadhna Smarak Trust Patan
Publication Year2006
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy