SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. મણિપૂરના ધ્યાનથી સંશય-વિચાર જાય, શ્રદ્ધા-વિવેક પ્રગટે. ૪. અનાહતના ધ્યાનથી સંકલ્પ-વિકલ્પ જાય, પ્રેમ પ્રગટે. ૫. વિશુદ્ધિચક્રના ધ્યાનથી મૂર્છા જાય, અદ્વૈત પ્રગટે. ૬. આજ્ઞાચક્રના ધ્યાનથી અહં-મમ જાય, નાહ ન મમજન્ય આનંદ પ્રગટે. ૭. સહસ્રારના ધ્યાનથી શિવ-શક્તિનું મિલન થાય. * સાત દર્શન : ૧. અણુ દર્શન ૨. જીવ દર્શન કર્મ દર્શન ધર્મ દર્શન તત્ત્વ દર્શન આત્મ દર્શન ૩. ૪. ૫. ૬. ૭. પરમાત્મ દર્શન * વિજયી બનો : દિવ્યજીવી બનો, અહિંસા પાળીને. → દીર્ઘજીવી બનો, જીવદયા પાળીને. → ધનંજયી બનો, ન્યાયબુદ્ધિથી. → શત્રુંજયી બનો, મૈત્રીની મધુરતાથી. દિગ્વિજયી બનો, અનેકાંતના આદરથી. મૃત્યુંજયી બનો, સત્યના સાક્ષાત્કારથી. ચિરંજીવી બનો, આત્માની અનુભૂતિથી. આકાશગંગા - ૧૧૦ - * મનોનિગ્રહ માટે આટલું કરો : → વાણીનો વ્યર્થ વ્યય છોડો. નકારાત્મક વલણ છોડો. વિચારોનો ખળભળાટ છોડો. . ∞ ભૂત-ભાવિનો વળગાડ છોડો. વિચારોમાં અપ્રમાણિકતા છોડો. અજંપો છોડો. અસંતોષ છોડો. * છોડવા જેવા સાત દોષો : ૧. અભિમાન C ૨. ક્રોધ ૩. અદેખાઇ ૪. અબ્રહ્મ ૫. ખાઉધરાપણું .. આળસ ૭. ધન-લોભ * આધુનિક યુગની સાત ગેરસમજ : ૧. ટેકનોલોજીથી કુદરતને નાથી શકાશે. ૨. માણસને પશુ જ ગણો, જેથી તેના ભૌતિક આનંદની અમર્યાદ ઝંખના સંતોષવામાં કોઇ બાધા નહિ. ૩. ૪. માણસ પશુ છે માટે યંત્ર છે. (અલબત્ત જીવતું યંત્ર) માણસમાં કામવૃત્તિ મુખ્ય છે, એટલે તેને સંતોષવી એ જ મુખ્ય કાર્ય છે : ફ્રોઇડ ૫. પ્રકૃતિને ગુલામ કરી તેનો ગમે તેટલો ઉપભોગ કરી શકાય. આકાશગંગા - ૧૧૧ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy