SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ધર્મ પ્રભાવજન્ય : ધર્મક્રિયાના પ્રભાવથી આવતું સ્વપ્ન. ૯. પાપોદયજન્ય : પાપના ઉદયથી આવતું સ્વપ્ન. આ નવ સ્વપ્નોમાંથી પ્રથમના છ નિષ્ફળ છે. છેલ્લા ત્રણનું અવશ્ય ફળ મળે. * સ્વપ્નના પાંચ પ્રકાર : ૧. યથાતથ્ય સ્વપ્ન ઃ સ્વપ્નમાં જેવું જોયેલું હોય તેવું જ શુભાશુભ વાસ્તવિક જીવનમાં ઘટે. ૨. ૩. ૪. ૫. - કલ્પસૂત્ર સુબોધિકા ટીકા પ્રતાન સ્વપ્ન : ખૂબ જ લાંબું ચાલતું સ્વપ્ન. ચિંતા સ્વપ્ન : ચિંતાના કારણે આવતું સ્વપ્ન. તવિપરીત સ્વપ્ન ઃ સ્વપ્નમાં જે જોયેલું હોય તેનાથી વિપરીત વાસ્તવિક જીવનમાં ઘટે. અવ્યક્ત સ્વપ્ન ઃ સ્વપ્નમાં જોયેલી ચીજ જાગ્યા પછી સ્પષ્ટ યાદ ન રહે. * વિદેશના વિચારકો : ફ્રાંસના કામટે. રશિયાના ટોલ્સ્ટોય. ચીનના લાઓત્સે કન્ફ્યુશિયસ. મિસના પ્રોફિરી, રેમિસસ. ગ્રીસના સોક્રેટીસ, પ્લેટો, પાયથાગોરસ. ઇંગ્લેન્ડના બેકનજાન, સ્ટુઅર્ટ, સ્પેન્સર, વર્કલે. જર્મનીના કાન્ટ. - ભગવતી ૧૬/૯ આકાશગંગા = ૨૫૬ * સુવર્ણ અને માણસની પરીક્ષા : સોનાની પરીક્ષા માણસની પરીક્ષા ઘસવાથી ત્યાગથી છેદથી શીલથી તાપથી ગુણથી તાડનથી કાર્યથી * કોણ શું જુએ ? બાળ વેષને. સામાન્ય માણસ આચારને. જ્ઞાની પુરુષ સત્ય તત્ત્વને. *** પીળું તેટલું સોનું નહિ. ધોળું તેટલું દૂધ નહિ. કાળા એટલા ભૂત નહિ. જનોઇ એટલા બ્રાહ્મણ નહિ. * હું મૂર્ખ શી રીતે ? હું ખાતો-ખાતો ચાલતો નથી. બોલતાં-બોલતાં હસતો નથી. ચાણક્ય નીતિ પર દાસી સાથે વાત કરતી રાણી પાસે વચ્ચે ડોકું ઘાલતા ભોજ રાજાને રાણીએ ‘મૂર્ખ' કહીને સંબોધ્યો. આથી ગુસ્સાથી ઉકળતો રાજા તરત જ ત્યાંથી નીકળી ગયો અને બધા પંડિતોને મૂર્ખ કહેવા લાગ્યો. કાલિદાસને પણ મૂર્ખનું સંબોધન કર્યું ત્યારે તેણે કહ્યું : આકાશગંગા ૦ ૨૫૦ - - ષોડશક પ્રકરણ
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy