SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादित्य ३ जानां ताम्रपत्री ભાષાન્તર (૫. પર) પરમ માહેશ્વર શ્રી શીલાદિત્ય કુશળ હાલતમાં (નીચેનું ) શાસન સર્વેને કરે છે તમને જાણ થાય કે–મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થ, બ્રાહ્મણ ધનપતિના પુત્ર, દ્વીપ માંથી આવતા, અને આસ્થાન)ના ચતુર્વેદી મધ્યેના, ડૉડલ્ટ ગોત્રના અને વાજસનેય શાખાના સબ્રહ્મચારી બ્રાહ્મણ ભક્ટિ અને બ્રાહ્મણું ઈશ્વર નામના બે સહોદર ભાઈઓને સૌરાષ્ટ્ર ભૂમિમાં દેસેનક ગામમાં મધુમતી નદીના મુખ (દ્વાર) આગળ નીચેની જમીનના ખડ આપ્યા છે(૧) (ગામની પૂર્વ સીમા પર એક ક–પપ (પંચાવન) પાદવ ભૂમિના વિસ્તારને, જેની સીમાંકયુર્વે પિછકૂપિકાવહ. દક્ષિણે બ્રાહ્મણ બાવનું ક્ષેત્ર, અને મહલ તડાગ; પશ્ચિમે ગ્રામનિપાન કૃપક (ગામને પાણી પીવાનો છે. ઉત્તરે મૂલવવાટક ગામની રસીમા (૨) ( દેસેનક ગામની ) અગ્નિ કોણની સીમામાં કવિથિકા નામને ૭૦ પાદાવર્ત ખેતી કરાએલી ભૂમિને ખબ્દ, જેની પૂર્વ વિશાલ પાટક ગામની સીમા. દક્ષિણે શિવત્રા તૈજજ ગામની સીમા. પશ્ચિમે વિશાલ પાટકની સીમા ઉત્તરે વિશાલપાટકની સીમા. (૩) ( દેસેનક ગામની) તેજ સીમમાં ઉચા નામને ૯ પાદાવતને ખેતી કરાએલે બીજો ભૂમિનો ખરડ, જેની પૂર્વે વિશાલપાટક ગામની સીમા. દક્ષિણે વિશાલ પાટક ગામની સીમા. પશ્ચિમે પિચ્છકૂપિકાવહ અને ઉત્તરે ચેરકે ( રથવી)નું કૌટુમ્બ ક્ષેત્ર અને (૪) દેસેનકા ગામની પૂર્વ સીમામાં ૨૦ પાદાવ ભૂમિને ત્રીજો ખડ જેની પૂર્વે માર્ણજિજકા, નદી દક્ષિણે બમ્પકનું ઉત્તમ ક્ષેત્ર, પશ્ચિમે બ્રાહ્મણ સ્કન્દનું બ્રહ્મદેય ક્ષેત્ર. ઉત્તરે ઈશ્વરનું ક્ષેત્ર (. ૬૧) આ પ્રમાણે કહેલી તેમની સીમાવાળા આ ત્રણ ખેતી કરેલા ખરડ વાપી (તડાગ) સહિત, ઉદ્વેગ, ઉપરકર, અને ભૂતવાત પ્રત્યાય સહિત અન્ન અને સુવર્ણની આવક સહિત, દશ અપરાધ કરનારના દડની સત્તા સહિત, વેઠના હકક સહિત, રાજપુરૂષની દખલગિરિથી મુક્ત, મંદિર અને દ્વિજોને પૂર્વે કરેલાં દાના સિવાય ભમિછિદ્રના ન્યાયથી ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતના અસ્તિત્વકાળ સુધી આ બે દાન લેનારના પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપગ માટે ધર્મ દાન તરીકે પાણીના અઘેથી મે આવ્યા છે. (પ. ૩) આથી આ બે (દાન લેનારા પુરૂને ) બ્રહ્રદયના સામાન્ય નિયમ અનુસાર (આ ભૂમિને ) ઉપભેગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અથવા અન્યને સોપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરવા નહિ. " (પં. ૬૪) અને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રનોએ રાજ શ્રી ચંચળ છે, જીવિત અસ્થિર છે. અને ભૂમિદાન સર્વ નુપને સામાન્ય છે એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું (. ૬પ) “ અને કહ્યું છે કે [ ચાલુ કેમના ત્રણ ક ] (૫. (૬) આ દાન)ને દૂતક રાજપુત્ર ધ્રુવસેન હતો. આ દિવિરપતિ સંધિવિગ્રહધિકૃત શ્રીસ્કન્દુભટના પુત્ર દિવિરપતિ શ્રીમદ્દ અનહિલથી આ (શાસન) લખાયું છે. સં. ૩૫૦, ફાગુણ વદિ. ૩. આ મહારા સ્વહસ્ત છે. "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy