SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૩૭ જામનગર સ્ટેટ તાબે બાસ્કેડી ગામમાંથી મળેલો રાજા ગુહસેનના સમયનો શિલાલેખ કાઠિઆવાડમાં પોરબંદરથી ઈશાન કોણમાં લગભગ ૨૦ માઈલ પર આવેલા રાવળ મહાલનાં બાડિ નામે ગામડામાં આ લેખવાળા પત્થર મળી આવ્યા હતા. તે ભાવનગરના મ્યુઝીયમમાં રાખે છે. લેખ ૩ પતિને છે, અને ૧૮”૪૭” માને છે. જોકે તેની બધી બાજુએ તથા ખૂણએ કપાઈ ગયા છે. તેમાં રાજા ગુહસેનનું નામ આપેલું છે. પણ ઘણુ ખરા અક્ષરે ન હોવાથી તેની તિથિ મળી શકતી નથી. એટલે શી બાબતનો આ લેખ છે તે કહી શકાતું નથી. ભાષા સંસ્કૃત અને લિપિ વલભી છે. જામનગર સ્ટેટના રાવલ તાલુકામાં કલ્યાણપર મહાલનાં બાકડિ ગામના પટેલને કે ખાદાવતાં આ શિલાલેખ મળ્યા હતા, પરંતુ પત્થર ભાગી ગયેલો હોવાથી ગ્રસેનના નામ સિવાયનું બીજું કાંઈ જાણી શકાતું નથી. अक्षरान्तर यविप व दाहेनलमहरगुह सेनरनहोन પા, સં. ઈ. ૫. 59 "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy