SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ હજારો સૂતેલા માણસોને જાગેલો એક માણસ જગાડી શકે છે પણ એક જાગેલા માણસને, હજારો સૂતેલા માણસો સુવડાવી શકતા નથી. ગમે તેટલા ગાઢ પણ અંધકારને, પ્રકાશનું એક જ કિરણ ચીરી નાખે છે પણ પ્રકાશના એક પણ કિરણ પર આક્રમણ કરવાની ગાઢ અંધકારની ય તાકાત નથી. મારી હતાશા ખંખેરાઈ ગઈ છે. મારા હૃદયમાં પધારી ચૂકેલા પ્રભુને દરવાજો બતાડી શકે એવું કોઈ પાપ આ જીવનમાં અસ્તિત્વ ધરાવતું નથી. TET ‘સામી વ્યક્તિ માટે મારા મનમાં જે પણ હોય જ છે એ હું એને સાચેસાચ સંભળાવી જ દઉં છું, " પરિણામ પછી ગમે તે આવે. હું પરવા કરતો નથી.' = જોકે મારા માટે સામી વ્યક્તિના મનમાં જે " કાંઈ હોય છે એ જો સાચેસાચ મને સંભળાવી દે છે : તો એની ધૂળ કાઢી નાખું છું. પણ એ વાત - આખી જુદી છે. .: : S EE ,
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy