________________
૭૫
૨૨. પુખરવરદી (શ્રુતસ્તવ) સૂત્ર
શબ્દાર્થ
પુખરવર - પુષ્કરવર નામના. | વંદે - હું વંદના કરું છું. દિવઢે - અર્ધ દ્વીપમાં. પફોડિય - તોડી નાખી છે. ધાયઈસંડે - ધાતકીખંડને વિષે. | મોહજાળસ્સ - મોહજાળ જેણે. જંબૂદીવે - જંબૂદીપની અંદર. | | જાઈ - જન્મ. ભરત - ભરતક્ષેત્રને વિષે. | જરા - વૃદ્ધાવસ્થા. એરવય-ઐરાવતક્ષેત્રને વિષે. | મરણ - મૃત્યુ. વિદેહે - મહાવિદેહક્ષેત્રને વિષે. | સોગ - શોકને. ધમ્માઈગરે - ધર્મની આદિ | પણાસણમ્સ - નાશ કરનારને.
કરનારાને. | કલ્યાણ - કલ્યાણ. નમંસામિ- હું નમસ્કાર કરું છું. | પુફખલ - સંપૂર્ણ. તમ - અજ્ઞાનરૂપી.
વિસાલ - વિશાળ. તિમિર - અંધકારના. સુહાવહસ્સ - મોક્ષ સુખના પડલ - સમૂહનો.
આપનારા. વિદ્ધસણ - નાશ કરનારને. | કો - કોણ. સુરગણ - દેવતાના સમૂહ. દેવ - દેવતા. નર - મનુષ્યોના.
| દાણવ - દાનવ. ઈદ - ઇન્દ્રોએ.
નર - મનુષ્યો. મહિસ્સ - પૂજેલાને. ઈદ - ઇન્દ્રોના. સીમાધરસ્સ - મર્યાદામાં ગણ - સમૂહે.
રાખનારને. | અશ્ચિઅસ્સ - પૂજેલા.
૧. આ સૂત્ર વડે સિદ્ધાંતની સ્તુતિ કરી છે તેથી શ્રુતસ્તવ નામ રાખવામાં આવેલું છે. આ સૂત્રની પહેલી ગાથા વડે ભાવ અરિહંતની સ્તુતિ કરી છે અને પાછળની ત્રણ ગાથા વડે શ્રતની સ્તુતિ કરી છે.