________________
૬૯
કલ્યાણ-કંદં પઢમં જિશિંદે, સંતિ તઓ નેમિલિ મુર્ણિદં; પાસે પયાસં સુગુણિ%ઠાણ, ભત્તીઈ વંદે સિરિવદ્ધમાણ III
અર્થ:- કલ્યાણના મૂળ શ્રી પ્રથમ જિનેન્દ્રને, શ્રી શાંતિનાથને તથા મુનિઓના ઈન્દ્ર શ્રી નેમિનિને, (ત્રણ ભુવનને) પ્રકાશ કરનારા (અને) સારા ગુણોના એક સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથને (તથા) શ્રી વર્ધમાનસ્વામીને હું ભક્તિપૂર્વક વાંદું છું. ૧
અપાર-સંસાર-સમુદ્રપાર, પત્તા સિવંદિતુ સુઈક્કસાર સલ્વે જિર્ષિદા સર-વિંદવંદા. કિલ્લાણ-વલ્લીણ વિસાલકંદારા
અર્થ નથી છેડો જેનો એવા સંસારરૂપ સમુદ્રના પારને પામેલા, (તથા) દેવતાઓના સમૂહથી વંદાયેલા, (અને) કલ્યાણરૂપ વેલના મૂળ જેવા એવા સર્વ જિનેન્દ્રો, સર્વ પવિત્ર વસ્તુઓને વિષે સારરૂપ એવું મોક્ષ (મને) આપો. ૨
નિવ્વાણમગે વરજાણકખું, પાસિયાસેસ-કુવાઈદUTU. મયં જિણાણે સરણે બુહાણે, નમામિનિ તિજગ-પ્પહાણે ફll