SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ | ચારણવંદિઅં - ચારણમુનિઓ | પરિવંદિઅં-સમસ્ત પ્રકારે વંદાયેલ. વડે વંદાયેલા. | અભયં - ભયરહિત. અણું - પાપરહિત. અરયં - અનાસક્ત. અરુયં - રોગરહિત. અજિ - નહિ જીતાયેલા. અજિઅં - અજિતનાથને. પયઓ - આદરવડે. પણમે - હુ નમું છું. ખિજ્જિઅયં - ખિઘતક છંદ. | કિસલયમાલા - કિસલયમાલાછંદ. દેવકોડિસય - સેંકડો કોટિ વૈમાનિક | લલિઅયં - લલિતક છંદ. દેવવડે. | સુમુ ં - સુમુખ છંદ. સિરસા - મસ્તકવડે. અસુરગરુલ - અસુરકુમાર અને સુવર્ણકુમા૨ વગેરે ભવનવાસી દેવોવડે. પરિવંદિö - સમસ્ત પ્રકારે વંદાયેલા. કિન્નરોરગ - કિન્નર અને મહોરગ વગેરે વ્યંતર દેવોવડે. નમંસિઅં - નમસ્કાર કરાયેલા. સંથુઅ - સ્તુતિ કરાયેલા. સમણસંઘ - શ્રમણસંઘ વડે. વિજ્જુવિલસિયં-વિદ્યુત વિલસિત છંદ. શ્રી શાન્તિજિન સ્તુતિ સોમગુણેહિં પાવઇ ન તં નવ-સરયસસી, તેઅ-ગુણેહિં પાવઇ-ન તં નવ સરય ૧. ચંદ્ર, સૂર્ય, ઇંદ્ર અને મેરૂપર્વત પોતાના સૌમ્યતા, તેજ, રૂપ અને થૈર્ય ગુણ વડે કરીને ભગવંતના સૌમ્યતા આદિ ગુણની સમાનતા પ્રાપ્ત કરી શકતા નથી એટલે કે ભગવંતના ગુણો અધિકતર છે. ૨. પામઇ એવો પાઠ હોય ત્યાં પણ પ્રામતિ ગત્યર્થક હોવાથી એવો જ અર્થ થાય છે. ૩. અહિ તત્ શબ્દ પૂર્વોક્ત અજિતનાથ લીધા છે. પરંતુ હવે પછી કહેવાના શાન્તિનાથ લેવા એમ વૃદ્ધો કહે છે. કેમ કે અજિતનાથની સ્તુતિ આવા જ ગુણો વડે પ્રથમ કરાઈ છે. તેમજ તત્ શબ્દનો અર્થ વક્ષ્યમાણ પણ કરી શકાય છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy