SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ અજિઅજિણ - હે અજિતજિન. | કર્મોકિલેસ- કર્મ અને કષાયથકી. તવ - તમારું. વિમુખિયર - વિશેષે મુકાવનાર. પુરિસુત્તમ - પુરુષમાંટે ઉત્તમ. | અજિસં - નહિ જીતાયેલા. નામકિત્તર્ણ - નામનું કીર્તન. | નિશિઅંગુBહિ- ગુણો વડે વ્યાપ્ત. તહાય - તેમજ. મહામુણિ - મહામુનિ સંબંધી. ધિઈમાં - ધીરજ અને બુદ્ધિને. | સિદ્ધિગયં- અણિમાદિ સિદ્ધિઓને પ્રવરણું - પ્રવર્તાવનારું. પ્રાપ્ત. ય - પણ પૂર્વોક્ત ગુણવાળું છે. | અજિઅસ્મય - અજિતનાથને. જિષ્ણુત્તમ - સામાન્ય કેવળીને | અંતિમહામુણિણો - શાન્તિનાથ વિષે ઉત્તમ. મહામુનિને. સંતિ! - હે શાન્તિનાથ ! ] સંતિકર - શાન્તિ કરનાર. કિરણે - કીર્તન, સ્મરણ. સયયં મમ - નિરંતર મને. માગણિયા-માગધિકા નામનો છંદ.! નિબૂઇકારણય-મોક્ષનું કારણ. કિરિયાવિધિ-ક્રિયાના વિધાન વડે. | નમસણય - નમસ્કાર. સંચિઅ - એક્કાં કરેલ. | આલિંગણાં -આલિંગનક નામનો છંદ. અજિઅંજિઅસવભય, સંતિ ચ પસંતપ્રમાણે શ્રી મહાવીરજિન શિષ્ય નંદિપેણ મહર્ષિએ આ અજિતશાન્તિ સ્તવ રચ્યું. કોઈ આચાર્ય વળી એમ કહે છે કે શ્રી નેમિનાથના શિષ્ય શ્રીનંદિષેણગણિ શ્રી શત્રુંજય તીર્થે યાત્રાર્થે આવેલા, ત્યારે ઉત્તર-દક્ષિણ દિશામાં રહેલા શ્રી અજિતનાથ અને શાન્તિનાથના બે પ્રાસાદના અંતરાલે રહીને શ્રી અજિતનાથ અને શાન્તિનાથ જિનની સ્તુતિ એક સાથે કરી. શ્રી શત્રુંજય મહાકલ્પને વિષે કહ્યું છે કે જે વયોગ પત્તા IUM ÍË -વિલેપાળવા વોિ મનિયતિથ, નય૩ ત પુંડરિયે તિર્યં | આ પ્રકારે અજિતશાન્તિ સ્તવનના કર્તા શ્રીનંદિષણને કોઈ શ્રીમહાવીરજિન શિષ્ય અને કોઈ શ્રીનેમિજિન શિષ્ય કહે છે. અહીં બહુશ્રુત કહે તે પ્રમાણ. ૧. ભય સાત પ્રકારે છે તે આ પ્રમાણે - ૧ ઈહલોક ભય, ર પરલોક ભિય, ૩ આદન ભય, ૪ અકસ્માત્ ભય, ૫ આજીવિકા ભય, ૬ મરણ ભય અને ૭ અપકીર્તિ ભય
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy