SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ નિદ્ધધર્સ કુણઈ ૩૬ll અર્થ:- સમ્યગુદૃષ્ટિ જીવ જો કે થોડું પણ પાપ કરે, તો પણ તેને અલ્પ બંધ હોય, કારણ કે તે નિર્દયપણે હિંસાદિ વ્યાપાર કરતો નથી. ૩૬ - તંપિ હુ સપડિક્કમણ, સપરિઆવે સઉત્તરગુણં ચ | ખિપ્પ વિસામેઈ, વાહિબ સુસિખિઓ વિ ૩૭ અર્થ - પ્રતિક્રમણ કરવે કરી, વળી પશ્ચાત્તાપ કરવે કરી. તેમજ ગુરુએ દીધેલા પ્રાયશ્ચિત્તાદિ કરવે કરી યુક્ત શ્રાવક, જેમ રૂડી રીતે શિખેલો વૈધ વ્યાધિને ઉપશમાવે છે તેમ, નિશ્ચયથી તે અલ્પકર્મના બંધને શીધ્રપણે ઉપશમાવે છે. ૩૭ જહાવિસ કુટુંગયું, મંતમૂલવિસારયા || વિજા હણંતિ મંતહિં, તો તે હવાઈ નિવિસ૩૮ અર્થ - જેમ શરીરમાં વ્યાપેલા સર્પાદિકના વિષને મંત્રમૂળના જાણનારા વૈદ્ય, મંત્રોએ કરીને નાશ કરે છે, તે વારે તે શરીર વિષ રહિત થાય છે. ૩૮ એવં અટ્ટવિહં કમ્મ, રાગદોસસમસ્જિ II આલોખંતો અ નિંદતો, ખિપ્પ હણઈ સુસાવ ૩૯
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy