SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ©© ૧૮૯ કૂતરાને લડવાની તક મળે છે તો એ ખાવાનું છોડી દેવા તૈયાર થઈ જાય છે. માણસને પૈસા મળે છે, એ શું છોડી દેવા તૈયાર નથી થતો એ પ્રશ્ન છે. ૧૯૧ દુર્જનતાની સામે સજ્જનો એક થઈને આક્રમણ કરતા નથી અને સર્જનતા સામે જ્યારે આક્રમણ થાય છે ત્યારે સજ્જનો એક થતા નથી એ આ યુગની મોટામાં મોટી કરુણતા છે. ૧૯0 પાપથી જીવન ખરડાવું ન જોઈએ. દુઃખથી જીવન તરડાવું ન જોઈએ. ૧૯૨ મનની નિર્બળતા સામે લડી શકાય એવી તાકાતના આપણે જો સ્વામી નથી તો એ સિવાયની આપણી પાસે રહેલ ગમે તેવી અને ગમે તેટલી તાકાતની પણ કોઈ કિંમત નથી. GBS 29 નિયમ રોજ રાતના સૂતા પહેલાં “આ જગતના સર્વ જીવો સુખી - સ્વસ્થ અને શાંત રહો' એવી પ્રાર્થના હું અચૂક કરીશ. કૂતરાને પાળવાનાં મારા શોખને પોષવા હું ગલૂડિયાને એની માતાથી ક્યારેય વિખૂટું નહીં પાડું. અપનાવાયા
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy