SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ જ મુક્તાવલી : પાંચ ક્ષણ-પ્રક્રિયા : ચણકના બંને પરમાણુમાં સમાન કાળે સમાન છે પ્રક્રિયા થાય છે તેવું માનીને આપણે નવ, દસ અને અગિયાર ક્ષણની પ્રક્રિયાઓ જોઈ. શિ છે પરંતુ ક્યારેક એવું પણ બને છે કે ચણકના એક જ પરમાણુમાં કર્મ ઉત્પન્ન થાય અને છે તેથી બીજો પરમાણુ નિષ્ક્રિય હોય. પૂર્વે બંનેમાં સમાન ક્રિયા લેતાં હતા તેથી જયાં સુધી આ આ કર્મનો નાશ ન થાય ત્યાં સુધી નવા કર્મની ઉત્પત્તિ માની શકાતી ન હતી, કેમકે એકમાં બે ક્રિયા સાથે રહી શકતી નથી. તેથી બીજા કર્મને ઉત્પન્ન થવામાં વિલંબ માનવો પડતો ન આ હતો. પરંતુ હવે એક પરમાણુમાં જ જયારે ક્રિયા ઉત્પન્ન થાય છે ત્યારે બીજો પરમાણુ , તો નિષ્યિ જ હોય છે અને તેથી તે બીજા પરમાણુમાં વહેલી ક્રિયા ઉત્પન્ન થઈ શકે છે જ છે. માટે જ બીજા કર્મને પ્રથમ પરમાણુમાં રહેલી ક્રિયાનો નાશ થવાની રાહ જોવી પડતી જ નથી અને તેથી પૂર્વોક્ત પ્રક્રિયા અહીં માત્ર પાંચ ક્ષણમાં જ પૂર્ણ થઈ જાય છે. જેમકે ક્ષણ પ્રથમ પરમાણુમાં બીજા પરમાણુમાં ક્રિયા પછી વિભાગ (એક પરમાણુથી બીજા પરમાણુનો) પછી પૂર્વસંયોગનાશ કર્મોત્પત્તિ ૧. ચણુકનાશ કર્મજન્ય વિભાગ (આકાશથી બીજા પરમાણુનો) ૨. પરમાણુમાં શ્યામાદિ-નાશ પૂર્વસંયોગનાશ ૩. પરમાણુમાં રક્તાઘુત્પત્તિ ઉત્તરદેશસંયોગ ૪. યહુકોત્પત્તિ કર્મનાશ ૫. સુકમાં રક્તોત્પત્તિ ઉપરોક્ત પ્રક્રિયામાં વિભાગજન્ય વિભાગ નથી માન્યો પણ કર્મજન્ય વિભાગ માન્યો છે તેથી ક્ષણો ઓછી થઈ છે. પાંચ ક્ષણથી ઓછી ક્ષણોમાં તો ઉપરોક્ત પ્રક્રિયા છે જ થઈ જ ન શકે. *मुक्तावली : द्रव्यनाशसमकालं परमाण्वन्तरे कर्मचिन्तनात् षष्ठक्षणे * गुणोत्पत्तिः । तथाहि-परमाणुकर्मणा परमाण्वन्तरविभागः, तत आरम्भकसंयोगनाशः, अथ व्यणुकनाशपरमाण्वन्तरकर्मणी १. अथ श्यामादिनाशः परमाण्वन्तरकर्मजो विभागश्च २. ततो रक्तोत्पत्तिः परमाण्वन्तरे કે તે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૪૧)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy