SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ kuwashwoscidos cascoscouscouscouscousco boscosasto corso અસમવાયિકારણ છે, કેમકે કપાલદ્રયસંયોગ એ ઘટના સમવાયિકારણ કપાલમાં રહે છે, (પ્રયાસન્ન છે) અને ઘટરૂપી કાર્યને ઉત્પન્ન કરે છે. કપાલદ્રયસંયોગ થાય તો જ ઘટ થાય. * मुक्तावली : अत्र यद्यपि तुरीतन्तुसंयोगानां पटासमवायिकारणत्वं स्यात्, वेगादीनामभिघाताद्यसमवायिकारणत्वं स्यात् । एवं ज्ञानादीनामपीच्छाद्यसमवायिकारणत्वं स्यात् । तथापि पटासमवायिकारणलक्षणे तुरीतन्तुसंयोगभिन्नत्वं देयम् । तुरीतन्तुसंयोगस्तु तुरीपटसंयोगं प्रत्यसमवायिकारणं भवत्येव । एवं वेगादिकमपि वेगस्पन्दाद्यसमवायिकारणं भवत्येवेति | तत्तत्कार्यासमवायिकारणलक्षणे तत्तद्भिन्नत्वं देयम् । आत्मविशेषगुणानां तु| कुत्राप्यसमवायिकारणत्वं नास्ति तेन तद्भिन्नत्वं सामान्यलक्षणे देयमेव । મુક્તાવલી પ્રશ્ન ઃ તમે અસમવાયિકારણનું લક્ષણ કર્યું કે જે કાર્ય સમવાધિકારણમાં રહેતું હોય અને સમાયિકારણમાં કાર્યને ઉત્પન્ન કરતું હોય તે તે કાર્યનું અસમવાયિકારણ કહેવાય. હવે આ નિયમથી તો પટ પ્રત્યે તુરીતનુસંયોગ, અભિઘાત | પ્રત્યે વેગ અને ઇચ્છાદિ પ્રત્યે જ્ઞાનાદિ પણ અસમવાયિકારણ બની જશે કે જે ઇષ્ટ નથી. હવે આ વાત જરાક વિસ્તારથી જોઈએ. પટનું અસમવાયિકારણ તખ્તસંયોગ છે, કેમકે પટના સમવાયિકારણ તંતુમાં તંતુસંયોગ રહીને સમવાધિકારણ તખ્તમાં પટને ઉત્પન્ન કરે છે. પણ હવે તો | રી. તુસંયોગ પણ પટનું અસમવાયિકારણ બની જશે, કેમકે પટના સમવાયિકારણ | મી તખ્તમાં તુરીતનુસંયોગ રહીને પટને ઉત્પન્ન કરે છે. (તુરીતન્તુસંયોગ તરીમાં અને | તંતુમાં બે ય માં રહે છે.) તુરી અને તંતુના સંયોગ વિના પટ ઉત્પન્ન થઈ શકે નહિ. આમ તુરતંતુસંયોગ એ પટનું અસમવાયિકારણ બની જવાની આપત્તિ આવશે. વસ્તુતઃ તો તુરતંતુસંયોગ એ પટનું નિમિત્તકારણ જ છે. છે. એ જ રીતે અભિવાત કાર્યનું અસમવાયિકારણ “વેગ બની જવાની આપત્તિ આવશે. અભિઘાત(શબ્દજનક સંયોગ)નું સમવાયિકારણ કોઈ દ્રવ્ય બને. તેમાં જે વેગ રહેલો છે તે અભિઘાતને ઉત્પન્ન કરે છે. વેગ વિના અભિઘાત થાય નહિ. વસ્તુત: અભિઘાત પ્રત્યે વેગ તો નિમિત્તકારણ છે. એ જ રીતે ઇચ્છા પ્રત્યે જ્ઞાન <tstosterotoststoot.tttttttttttttttttttsdctttttလ် လလလ પણ ચાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૦૯) ESSES
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy