SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ હ h o જ ssassass*=== ax costoboosoboustrosadow c o stawcascowowscasco.com મદદગીની ગદગદદદદદદદદ કરી કેમકે સાવયવત્વ એ ચાક્ષુષદ્રવ્યત્વના વ્યાપકના વ્યાપકનો વ્યાપક છે. ટૂંકમાં, ઉપર બતાવેલ ચાર વ્યાપ્ય-વ્યાપકભાવમાં ચાક્ષુષ-દ્રવ્યત્વવ્યાપક સાવયવત્વ છે એ એક વાત અને બીજી વાત અપકૃષ્ટ મહત્ત્વનું વ્યાપક અનેકદ્રવ્યવન્ત છે એમ સિદ્ધ) | થાય છે. આ જ વાતને બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે સાવયવત્વનું વ્યાપ્ય | અનેકદ્રવ્યવન્ત, તેનું વ્યાપ્ય અપકૃષ્ટમહત્ત્વ અને તેનું વ્યાપ્ય ચાક્ષુષ દ્રવ્યત્વ છે. જ્યાં અપકૃષ્ટમહત્ત્વ (વ્યાપ્યો હોય ત્યાં તેનો વ્યાપક અનેકદ્રવ્યવસ્વ હોય જ અને જયાં અનેકદ્રવ્યવસ્વ હોય ત્યાં તેનો વ્યાપક સાવયવત્વ હોય જ. એટલે જયાં અપકૃષ્ટ | મહત્ત્વ હોય ત્યાં સાવયવત્વ હોય જ. વળી જયાં ચાક્ષુષદ્રવ્યત્વ હોય ત્યાં અપકૃષ્ટ મહત્ત્વ હોય, માટે એમ કહેવાય કે જયાં ચાક્ષુષદ્રવ્યત્વ હોય ત્યાં સાવયવત્વ હોય જ. આ જ વાતને મુક્તાવલી કાર જુદી રીતે કહે છે કે રાજુ સોવિયવ: રાક્ષદ્રવ્યવાન્ ! આ સ્થાને ચાક્ષુષદ્રવ્યત્વ હેતુ અપ્રયોજક નથી, કેમકે અપકૃષ્ટમહત્ત્વનો વ્યાપક પ્રયોજક) અનેકદ્રવ્યવસ્વ છે. હેતુને અપ્રયોજક કહેવો એટલે વ્યભિચારની શંકા કરવી. મસ્ત હેતુઃ માડતુ | સાધ્યમ્ સસ્તુ રાક્ષુષત્વમ્ પડતુ સાવ વત્વમ્ આવો વિપક્ષ જયારે ઊભો થાય ત્યારે તેનો બાધક તર્ક આપવો જોઈએ. (વ્યાપ્યારોપથી) વ્યાપકારોપ સ્વરૂપતર્ક.) यदि चाक्षुषद्रव्यत्वं सावयवत्वव्यभिचारि स्यात् तर्हि सावयवत्वव्याप्यं (परम्परया) न स्यात् । अस्ति च सावयवत्वव्याप्यम्, अतः चाक्षुषद्रव्यत्वं सावयवत्वव्यभिचारि न । આ રીતે તર્કથી વ્યભિચાર-શંકા દૂર કરવામાં આવતાં ત્રણ[ઃ સવિયવ ચાક્ષુષવ્યત્વત્ એ અનુમાનથી ચણકના અવયવ દ્રવ્યણુક સિદ્ધ થયા અને ત્રણ: | અવયવી: સાવયવાદ, મહારમવાન્ પાનવત્ એ અનુમાનથી વ્યણુકના અવયવ (વ્યણુક)ના અવયવ પરમાણુની સિદ્ધિ થઈ. પ્રશ્ન : આ રીતે જો અનુમાનથી જ દૂત્રણક-પરમાણુની સિદ્ધિ થાય તો પરમાણુના પણ અવયવ અનુમાનથી સિદ્ધ થશે; પરમાતુ: સાવયવ: મદાર રમવા , कपालिकावत् । જેમ કપાલિકા મહતઘટના આરંભક કપાલની આરંભક છે માટે સાવયવ છે તેમ, | પરમાણુ પણ મહત ચણકના આરંભક વ્યણુકનો આરંભક છે માટે સાવયવ છે. E TS ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૨) ELECT ગીરદાદા દાદી દાદા: ૧૯૯૮૮૭૭૮
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy