SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ દશા-૯ ભાવાર્થ: જે વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાય પાસેથી શ્રુત અને આચાર પ્રાપ્ત કર્યા હોય, તેની જ આજ્ઞાની અવહેલના(નિંદા) કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ એકવીસમું મહામોહ બંધસ્થાન છે. आयरिय-उवज्झायाणं, सम्मं ण पडितप्पइ । અપ્પડિપૂર્વે થન્દ્રે, મહામોર્ફ પબ્લક્ ॥૨॥ ભાવાર્થ:જે અભિમાની વ્યક્તિ આચાર્ય, ઉપાધ્યાયની સારી રીતે સેવા કરતા નથી, તેમનો આદર-સત્કાર કરતા નથી, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ બાવીસમું મહામોહ બંધસ્થાન છે. મિથ્યાભાષણ, આત્મશ્લાઘાજન્ય મહામોહ બંધના આઠ સ્થાનો ९ : अबहुस्सुए य जे केई, सूएणं पविकत्थइ । સખ્ખાય-વાયું વયજ્ઞ, મહામોઈ પવ્વર્ ॥૨૬॥ अतवस्सिए जे केई, तवेणं पविकत्थइ | सव्वलोयपरे तेणे, महामोहं पकुव्वइ ॥ २७॥ ૯૧ ભાવાર્થ:બહુશ્રુત ન હોવા છતાં જે વ્યક્તિ સ્વયંને બહુશ્રુત, સ્વાધ્યાયી, અને શાસ્ત્રોના રહસ્યોના જાણકાર કહે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રેવીસમું બંધ સ્થાન છે. ભાવાર્થ: તપસ્વી ન હોવા છતાં વ્યક્તિ સ્વયંને તપસ્વી કહે છે તે આ વિશ્વમાં સૌથી મોટો ચોર છે. આવી મિથ્યા આત્મશ્લાઘા કરનારા મહામોહનીયકર્મ બાંધે છે. આ ચોવીસમું મહામોહ બંધ સ્થાન છે. साहारणट्ठा जे केइ, गिलाणम्मि उवट्ठिए । पभू ण कुणइ किच्चं, मज्झपि से ण कुव्वइ ॥२८॥ सढे णियडी-पण्णाणे, कलुसाउलचेयसे । अप्पणो य अबोहीए, महामोहं पकुव्वइ ॥ २९ ॥ ભાવાર્થ :- અન્યની સેવા માટે પોતે સમર્થ હોવા છતાં જે વ્યક્તિ તેણે મારી સેવા કરી નથી અથવા આ મારો પ્રત્યુપકાર(સેવા) શું કરવાનો ? તેમ સમજી, વિચારીને સાધારણાર્થી એટલે પોતાની નિર્જરા માટે, રોગીના હિત માટે, વૈયાવચ્ચરૂપ કર્તવ્યને કરતો નથી તે શઠ, માયામાં નિપુણ-માયાવી, કલુષિત પરિણામી, આત્માનું અહિત(અબોધિ) કરનાર, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ પચીસમું મહામોહ સ્થાન છે. जे कलहाहिगरणाइं, संपउंजे पुणो- पुणो । સવ્વ તિસ્થાન-શ્રેયાર્, મહામોહં પવ્વર્ ॥રૂ૦॥ ભાવાર્થ:મહામોહ— નીયકર્મ બાંધે છે. આ છવ્વીસમું મહામોહ બંધ સ્થાન છે. जे य आहम्मिए जोए, संपउंजे पुणो पुणो । સહાન્દેડ સહી-હેવું, મહામોહં પવ્વર્ ॥૩૬॥ ભાવાર્થ :- જે વ્યક્તિ પોતાની પ્રશંસા માટે, સન્માન માટે, પ્રિયવ્યક્તિને ખુશ કરવા, મિત્રવર્ગ જે વ્યક્તિ ચતુર્વિધસંઘમાં ફાટફૂટ પડાવવા કલહના અનેક પ્રસંગો ઉપસ્થિત કરે છે, તે
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy