SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ | २८ श्री भगवती सूत्र-3 जाया ! एगदिवसमवि रज्जसिरिं पासित्तए । तएणं से महब्बले कुमारे अम्मापियराण वयणमणुयत्तमाणे तुसिणीए सचिट्टइ। तएण से बले राया कोडुबियपुरिसे सद्दावेइ, एवं जहा सिवभद्दस्स तहेव रायाभिसेओ भाणियव्वो जाव अभिसिंचइ, करयलपरिग्गहियं महब्बलं कुमारं जएणं विजएणं वद्धावेंति, जएणं विजएणं वद्धावित्ता जाव एवं वयासीभण जाया ! किं देमो, किं पयच्छामो, सेसं जहा जमालिस्स जाव तएणं से महब्बले अणगारे धम्मघोसस्स अणगारस्स अंतियं सामाइयमाइयाइं चोद्दस पुव्वाइं अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थ जाव विचित्तेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे बहुपडिपुण्णाई दुवालसवासाइं सामण्णपरियागं पाउणइ, मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता सहि भत्ताइ अणसणाए छेदेत्ता आलोइयपडिक्कते समाहिपत्ते कालमासे काल किच्चा उड्ड चदिम-सूरिय जहा अम्मडो जाव बंभलोए कप्पे देवत्ताए उववण्णे । तत्थ णं अत्थेगइयाणं देवाणं दस सागरोवमाई ठिई पण्णत्ता, तत्थणं महब्बलस्स वि देवस्स दस सागरोवमाइं ठिई पण्णत्ता । से णं तुमं सुदंसणा! बंभलोए कप्पे दस सागरोवमाइं दिव्वाई भोगभोगाइं भुंजमाणे विहरित्ता ताओ चेव देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता इहेव वाणियग्गामे णयरे सेट्ठिकुलसि पुत्तत्ताए पच्चायाए । ભાવાર્થ :- ત્યારપછી દર્શનાર્થે જતાં અનેક મનુષ્યોનો કોલાહલ સાંભળીને જમાલીકુમારની જેમ મહાબલકુમારે વિચાર કર્યો, પોતાના કંચુકી પુરુષને બોલાવીને તેનું કારણ પૂછ્યું. કંચુકી પુરુષે તે જ પ્રમાણે કહ્યું. વિશેષતા એ છે કે અહીં ધર્મઘોષ અણગારના આગમનના સમાચાર આપ્યા. કંચુકી પુરુષે મહાબલ કુમારને હાથ જોડીને વિનયપૂર્વક નિવેદન કર્યું- હે દેવાનુપ્રિય ! તીર્થકર વિમલનાથ ભગવાનના પ્રશિષ્ય ધર્મઘોષ અણગાર અહીં પધાર્યા છે. ઇત્યાદિ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. મહાબલકુમાર પણ જમાલીની જેમ ઉત્તમ રથમાં બેસીને વંદન કરવા ગયા અને કેશીસ્વામીની જેમ ધર્મઘોષ અણગારે ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ સાંભળીને મહાબલ કુમારને પણ જમાલીની જેમ વૈરાગ્ય ઉત્પન્ન થયો. ઘેર આવીને માતા પિતાને કહ્યું- હે માતા-પિતા! હું ધર્મઘોષ અણગારની પાસે અણગાર ધર્મ સ્વીકાર કરવા ઇચ્છું છું. જમાલીકુમારની જેમ મહાબલકુમારને તેના માતા-પિતા સાથે વાર્તાલાપ થયો. તેઓએ કહ્યું- હે પુત્ર! આ વિપુલ ધન અને ઉત્તમ રાજકુલમાં ઉત્પન્ન થયેલી, કળાઓમાં કુશળ, આઠ કન્યાઓને છોડીને તું કઈ રીતે દીક્ષા ગ્રહણ કરે છે? ઇત્યાદિ. અંતે માતા પિતાએ અનિચ્છાપૂર્વક મહાબલકુમારને આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! અમે એક દિવસને માટે પણ તારી રાજ્યલક્ષ્મીને જોવા ઈચ્છીએ છીએ. માતાપિતાની વાત સાંભળીને મહાબલકુમાર મૌન રહ્યા. ત્યાર પછી માતાપિતાએ શતક-૧૧, ઉદ્દે.-૯માં વર્ણિત શિવભદ્રની સમાન, મહાબલનો
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy