SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરમ પૂજય ગચ્છાધિપતિ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનરેખા [સાચે જ વિભૂતિઓની વાત વિરલ હોય છે. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનું સાધુજીવન અનેક વ્યક્તિઓની નજર સમક્ષ પસાર થયું, પરંતુ સાચો સાધુ પોતાના નામ-સ્મરણમાં નહિ, પણ નામવિસ્મરણમાં માને. તેનો અનુભવ પરમપૂજય આચાર્યશ્રીની મહત્ત્વની ઘટનાઓની સાલ અને તિથિ મેળવવામાં થયો. પરમપૂજય જ્ઞાનસાગરજી મ.ની ડાયરી, પૂજય આચાર્યશ્રી કલ્યાણસાગરજી તથા પૂજય આચાર્યશ્રી પદ્મસાગરજી મ. પાસેથી મળેલી વિગતો, પૂજય મુનિશ્રી સંયમસાગરજીએ આપેલી માહિતી તેમજ શ્રી રમણલાલ મણિલાલે (સાણંદવાળા) જુદી જુદી તસવીરો તથા સંસ્થાના ઠરાવો પરથી તારવેલી માહિતીના આધારે આ વિગતો તૈયાર કરી છે. આને માટે ખૂબ તપાસ કરી છે, પરંતુ આમાં કોઇને વિશેષ માહિતી મળે જરૂરથી જણાવે.] તો લેખકને ૧૫૮ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy