SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂત્રક્રમ વૃક્રમ આ વિષયક્રમ રૂપ સંયમ સમાધિને વિચાર, ૩૬. 3–૨૦૯–૧૦ સંયમ બળથી પ્રજ્ઞા થતો પ્રકાશ s-૧૧ ૩-૮ , પ્રજ્ઞા તથા સંયમના બળથી અપ્રમાદ ૩-૯ ૨–૨૧૦થી૧૩ ગુણસ્થાનકની પ્રાપ્તિ અનુક્રમે નિર્વિકલ્પ ૩-૧૦ સમાધિનો લાભ અભ્યાસથી થાય છે વિગેરે ૩-૧૨ ૨૧૩-૨૦૧૪ શાંત થએલી તથા ઉદયમાં રહેલી પ્રકૃતિના સરખા બળવડે કંઈક શુદ્ધ તથા અશુદ્ધ એવો ક્ષયપસમ પરિણામ અપ્રમત્ત ગુણ સ્થાનકે થાય છે તે વિષેની વિચારણું.. ૩-૧૩ ૨૧૪–૨૧૮ જેમાં ઇકિયો તથા મન સંબંધી જે જે ૧૪ ૧૫ પરિણામો થાય છે તેનું કારણ સર્વ દ્રવ્યો જે ચેતન તથા અચેતનરૂપ છે, તેમાં ઉત્પાદ થાય તથા ધ્રુવતા રહે છે, તેનાવડે પરિણામ જે છે, તે પયયમાં થાય છે. તેનું સમયે સમયે પરિવર્તન થાય છે, તેના પરિણામની વિચારણા. ૩–૧૬ ૨૧૯ તે પરિણામને અતિ સૂક્ષ્મ જ્ઞાનવડે જાણીને તેની ઉપર ધ્યાન કરતાં ભૂત, ભાવિ તથા વર્તમાનનું જ્ઞાન પ્રગટ થાય છે. ૩-૧૭ ૨૧૯-૨૨. શબ્દ તથા અર્થ ઉપર સંયમ-ધ્યાનથી સર્વ ભૂતપ્રાણીના શબ્દાર્થનું જ્ઞાન થાય છે તેની વિચારણું. For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy